Webdunia - Bharat's app for daily news and videos

Install App

અન્નાએ આપી મોદી સરકારને ચેતવણી

Webdunia
રવિવાર, 19 ઑક્ટોબર 2014 (09:44 IST)
. ભૂખ હડતાળથી યુપીએ સરકારનો પાયો હલાવી દેનાર સામાજીક કાર્યકર્તા અન્ના હજારે એક વાર ફરી ચર્ચામાં છે. મોદી સરકારને તેમને ચેતાવણી અપઈ છેકે વિદેશોમાં જમા કાળુ નાણુ લાવે નહી તો તેઓ ફરીથી આંદોલન કરવાથી પાછળ નહી હટે. 
 
અન્ના હજારેએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને પત્ર લખ્યો છે કે આ પત્રમાં અન્નાએ લખ્યુ છે કે લોકસભા ચૂંટણી પહેલા મોદીએ દેશના વિદેશી બેંકોમાં જમા કાળુ ધન 100 દિવસની અંદર લાવવાનું વચન આપ્યુ હતુ. ચૂંટણી જીત્યા બાદ કેન્દ્રમાં મોદીની સરકાર બનાવી.  
 
મોદીની સરકાર આવતા જ એસઆઈટી ટીમના ગઠનની જાહેરાત કરી. પણ તાજેતરમાં જ સુપ્રીમ કોર્ટમાં આપેલ સોગંધનામાથી દેશવાસીઓને ઝટકો લાગ્યો છે. અન્નાએ મોદીને પ્રશ્ન કર્યો કે એવી શુ મજબુરી છે કે તેઓ કાળુ નાણું છુપાવનારાનુ નામ જાહેર નથી કરી શકતા. તેમણે લખ્યુ કે મોદી સરકારને આવીને પાંચ મહિના વીતી ગયા છે. પણ કાળુ નાણુ લાવવા અથવા લોકપાલ નિમણૂંક માટે કોઈ પગલા ઉઠાવ્યા નથી. 

ગાંઠિયાનું શાક બનાવવાની રીત

બાળકમાં confidence વધારવા માટે પેરેંટસ કરો આ કામ, જીવનના દરેક પરીક્ષામાં થશે પાસ

આ સમસ્યાઓમાં હળદરનું સેવન ન કરવું જોઈએ

શરીરની જીદ્દી ચરબી ઘટાડવા માટે બકાસન કરો

World Hypertension Day 2024-હાયપરટેન્શન એ હાર્ટ એટેક અને મૃત્યુનું મુખ્ય કારણ છે, જાણો ઇતિહાસ, મહત્વ

Jokes- હા, કંજૂસ તો છે

કાંસમાં હાથમાં પ્લાસ્ટર સાથે દેખાઈ ઐશ્વર્યા, પુત્રી આરાધ્યાએ દરેક પગલે આપ્યો માતાનો સાથ

Vicky Kaushal Birthday: 'ગેંગ્સ ઓફ વાસેપુર'ના શૂટિંગ દરમિયાન વિક્કીને જવું પડ્યું હતું જેલ, જાણો શું હતો મામલો

પિંક ડ્રેસમાં ઉર્વશી રોતેલાએ કાન્સની રેડ કાર્પેટ પર હુસ્નનો જાદુ વિખેર્યો

રાખી સાવંતની હાલત ખરાબ, દિલની બીમારીનો સામનો કરી રહેલી અભિનેત્રી હોસ્પિટલમાં દાખલ

Show comments