Webdunia - Bharat's app for daily news and videos

Install App

અનેક દેશોએ નેપાળમાંથી પોતાના નાગરિકોને બહાર કાઢવા માટે ભારત પાસે મદદ માંગી

Webdunia
મંગળવાર, 28 એપ્રિલ 2015 (10:07 IST)
અનેક દેશોએ ભૂકંપ પ્રભાવિત નેપાળમાંથી પોતાના નાગરિકોને બહાર કાઢવા માટે ભારત પાસે મદદ માંગી છે. ભારત નેપાળમાં મોટા પાયા પર રાહત અને બચાવ અભિયાન ચલાવી રહ્યુ છે. 
 
વિદેશ સચિવ એસ જયશંકરે કહ્યુ, "અમે વિવિધ દેશોમાંથી તેમના નાગરિકોને બચાવવાનો અનુરોધ મળ્યો છે. અત્યાર સુધી 30 વિદેશી નાગરિકોને પરત લાવવામાં આવ્યા છે." જો કે જયશંકરે એ દેશોના નામ નથી બતાવ્યા. 
 
નેપાળમાં શનિવારે આવેલ ભીષણ ભૂકંપને કારણે અત્યાર સુધી ઓછામાં ઓછા 4000 લોકો માર્યા ગયા છે અને 8000થી વઘુ ઘાયલ થયા છે.  
 
ઉલ્લેખનીય છે કે ગત શનિવારે સવારે 11.30 દરમિયાન આવેલ ભૂકંપ પછી સૌ પ્રથમ ભારતે મદદ માટે હાથ આગળ કરી ભૂકંપમાં ફસાયેલા લોકોને બહાર કાઢવામાં તત્પરતા દાખવી હતી.  ભારતનું આ ઝડપી મદદ કાર્ય જોઈને અનેક દેશોએ પોતાના નાગરિકોને પણ બહાર કાઢવામાં મદદ કરવાની ભારતને અપીલ કરી છે. 

હેવી બ્રેસ્ટ છે ? તો આ 4 એક્સરસાઈઝથી તેને સુડોળ અને આકર્ષક બનાવો

Diabetes Care - ડાયાબિટીસને કંટ્રોલ કરવા માંગતા હોય તો આ આદતોને કહી દો બાય-બાય, શુગર લેવલ નહીં વધે.

World family day 2023- વિશ્વ પરિવાર દિવસ પર નિબંધ

સંચળ અને હિંગ એકસાથે ખાશો તો સુધરી જશે પાચનક્રિયા, ડાયાબિટીસના દર્દીઓ માટે પણ ફાયદાકારક

હાઈ કોલેસ્ટ્રોલને ઝડપથી ઘટાડે છે ચિયા સીડ્સ, માત્ર 1 ગ્લાસ પાણીમાં પલાળો અને રોજ સવારે પીવો

Vicky Kaushal Birthday: 'ગેંગ્સ ઓફ વાસેપુર'ના શૂટિંગ દરમિયાન વિક્કીને જવું પડ્યું હતું જેલ, જાણો શું હતો મામલો

પિંક ડ્રેસમાં ઉર્વશી રોતેલાએ કાન્સની રેડ કાર્પેટ પર હુસ્નનો જાદુ વિખેર્યો

રાખી સાવંતની હાલત ખરાબ, દિલની બીમારીનો સામનો કરી રહેલી અભિનેત્રી હોસ્પિટલમાં દાખલ

કદી ચંદ્રમુખી તો કદી મોહિની બની માઘુરી દિક્ષિતે ઈંડસ્ટ્રી પર કર્યુ રાજ, જુઓ તેમના ફેમસ પાત્રની એક ઝલક

Loksabha polls -અલ્લુ અર્જુન YRS ધારાસભ્યને સમર્થન આપવા આવ્યો હતો, આચારસંહિતાના ભંગ બદલ બંને વિરુદ્ધ કેસ

Show comments