Webdunia - Bharat's app for daily news and videos

Install App

અડવાણી PM બનશે તો હું સન્યાશ લઈશ-લાલુ

વેબ દુનિયા
શનિવાર, 28 માર્ચ 2009 (18:25 IST)
રેલમંત્રી અને આરજેડી પ્રમુખ લાલુ પ્રસાદ યાદવે જણાવ્યું હતું કે જો અડવાણી વડાપ્રધાન બનશે, તો હું ચુંટણી લડીશ નહીં.

એલજેપી, આરજેડી અને સપા વચ્ચે થયેલાં ચુંટણી ગઠબંધન બાદ ઉત્સાહિત લાલુ યાદવે પટણામાં યોજાયેલી એક સભાને સંબોધિત કરતાં જણાવ્યું હતું કે એનડીએ પાસે બહુમત આવે તેવી કોઈ શક્યતા નથી. તેમજ એકપછી એક તેના સાથીદારો પણ દૂર થઈ રહ્યાં છે.

લાલુએ કહ્યું હતું કે ભાજપને બહુમત મળે તેવી કોઈ શક્યતા નથી. તેમછતાં જો અડવાણી વડાપ્રધાન બની જશે, તો હું રાજકારણમાં ક્યારેય ચુંટણી નહીં લડું.

ડાયાબિટીસમાં ફાયદાકારક છે આ બીજ, જાણો શુગર લેવલ કંટ્રોલ કરવા માટે કયા બીજ ખાવા જોઈએ ?

દૂધવાળી ચા ને ICMR બતાવી સોંથી ખતરનાક, જાણી લો તો પછી કઈ ચા પીવી જોઈએ ?

High Blood Pressure: હાઈ બ્લડ પ્રેશરને સહેલાઈથી કંટ્રોલ કરવા માટે ફોલો કરો આ 5 ટિપ્સ

ગાંઠિયાનું શાક બનાવવાની રીત

બાળકમાં confidence વધારવા માટે પેરેંટસ કરો આ કામ, જીવનના દરેક પરીક્ષામાં થશે પાસ

'તારક મેહતા' ના સોઢી 25 દિવસ પછી ઘરે પરત ફર્યા, આટલા દિક્વસ ક્યા હતા ગુરુચરણ સિંહ થયો ખુલાસો

Jokes- હા, કંજૂસ તો છે

કાંસમાં હાથમાં પ્લાસ્ટર સાથે દેખાઈ ઐશ્વર્યા, પુત્રી આરાધ્યાએ દરેક પગલે આપ્યો માતાનો સાથ

Vicky Kaushal Birthday: 'ગેંગ્સ ઓફ વાસેપુર'ના શૂટિંગ દરમિયાન વિક્કીને જવું પડ્યું હતું જેલ, જાણો શું હતો મામલો

પિંક ડ્રેસમાં ઉર્વશી રોતેલાએ કાન્સની રેડ કાર્પેટ પર હુસ્નનો જાદુ વિખેર્યો

Show comments