Webdunia - Bharat's app for daily news and videos

Install App

અડવાણી, મોદી વિજય સંકલ્પમાં

ભાષા
શનિવાર, 24 જાન્યુઆરી 2009 (19:07 IST)
પ્રધાનમંત્રી પદના ભાજપના ઉમેદવાર લાલકૃષ્ણ અડવાણી અને ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી આગામી મહિનાથી શરૂ થનાર વિજય સંકલ્પ યાત્રાની બીજા તબક્કામાં ભાગ લેવા માટે આંધ્ર પ્રદેશ આવશે.

ભાજપના રાજ્ય અધ્યક્ષ અને પૂર્વ કેન્દ્રીય મંત્રી બંડારૂ દત્તાત્રેયએ આજે પત્રકારોને કહ્યું હતું કે, અડવાણી 4થી ફેબ્રુઆરીએ વિજયવાડામાં સભાને સંબોધશે. તેમણે કહ્યું કે, ગુજરાતના મુખ્યમંત્રી મોદી 21મી ફેબ્રુઆરીએ કરીમનગરમાં જનસભાને સંબોઘશે.

Makeup Mistakes: ચેહરા પર લગાવો છો રેગુલર ફાઉંડેશન તો થશે આ પ્રોબ્લેમ

World Asthma Day 2024 - અસ્થમાના દર્દીઓને રાખવી જોઈએ આ ખાસ સાવધાનીઓ

Voting Quotes - મારો વોટ મારો અધિકાર, મતદાન માટે લોકોને જાગૃત કરવા મોકલો વોટિંગ મેસેજીસ, ક્વોટ્સ

સવારે ખાલી પેટ પીવો હળદરની ચા, વધતું વજન થશે કંટ્રોલ, આ રોગો પણ થશે દૂર

Skin care in summer- ઉનાડામાં આ ભૂલોના કારણે ચેહરો થઈ શકે છે ખરાબ

ગુજરાતી જોક્સ- બોસના સરસ જોક્સ

કંગના રાણાવત બોલીવુડને કરશે ટાટા-બાયા બાય બોલી, મંડીથી લોકસભા ચૂંટણી જીતી તો છોડી દઈશ ફિલ્મ ઈંડસ્ટ્રી

મજેદાર જોક્સ- સલામત સ્વીટ્સ

ટાઈટેનિકના કેપ્ટન એડવર્ડ જે સ્મિથનુ નિધન, અભિનેતા બર્નાર્ડ હિલે 79 વર્ષની વયે લીધા અંતિમ શ્વાસ

ગુજરાતી જોકસ- પેટ્રોલ સસ્તું થઈ ગયું છે

Show comments