Webdunia - Bharat's app for daily news and videos

Install App

અડવાણીએ મોદીનો કર્યો હતો બચાવ !

વાર્તા
શનિવાર, 22 ઑગસ્ટ 2009 (15:37 IST)
P.R
પાકિસ્તાનના સ્થાપક મોહમ્મદ અલી ઝીણા પર લખેલા પુસ્તકને પગલે ભાજપા દ્વારા પાર્ટીમાંથી હકાલપટ્ટી કરાયેલા પૂર્વ કેન્દ્રીય મંત્રી જશવંતસિંહે કેટલાક ચોંકાવનારા ખુલાસા કરી ભાજપ અને અડવાણીની પોલ ખોલી છે.

જશવંતસિંહે ગુજરાતના તોફાનો, મોદી અને અડવાણી વચ્ચેના સંબંધો મામલે ચોંકાવનારા ખુલાસા કર્યા છે. અડવાણી સામે આરોપ લગાવતાં તેમણે કહ્યું હતું કે, અડવાણીને લીધે પાર્ટીને ઘણીવાર નુકશાનીનો સામનો કરવો પડ્યો છે.

તેમણે કહ્યું કે, ગુજરાત તોફાનો બાદ તત્કાલિન પ્રધાનમંત્રી અટલબિહારી વાજપાઇ મોદી વિરૂધ્ધ કાર્યવાહી કરવા ઇચ્છતા હતા. અને આ અંગે વાજપાઇજીએ અડવાણી, અરૂણ શૌરી અને મારી સામે આ પ્રસ્તાવ મુકયો હતો. જોકે અડવાણીએ મોદીનો બચાવ કર્યો હતો. તેમણે સાફ શબ્દોમાં કહ્યું હતું કે જો આમ થશે તો પાર્ટીમા હંગામો થશે.

Makeup Mistakes: ચેહરા પર લગાવો છો રેગુલર ફાઉંડેશન તો થશે આ પ્રોબ્લેમ

World Asthma Day 2024 - અસ્થમાના દર્દીઓને રાખવી જોઈએ આ ખાસ સાવધાનીઓ

Voting Quotes - મારો વોટ મારો અધિકાર, મતદાન માટે લોકોને જાગૃત કરવા મોકલો વોટિંગ મેસેજીસ, ક્વોટ્સ

સવારે ખાલી પેટ પીવો હળદરની ચા, વધતું વજન થશે કંટ્રોલ, આ રોગો પણ થશે દૂર

Skin care in summer- ઉનાડામાં આ ભૂલોના કારણે ચેહરો થઈ શકે છે ખરાબ

ગુજરાતી જોક્સ- બોસના સરસ જોક્સ

કંગના રાણાવત બોલીવુડને કરશે ટાટા-બાયા બાય બોલી, મંડીથી લોકસભા ચૂંટણી જીતી તો છોડી દઈશ ફિલ્મ ઈંડસ્ટ્રી

મજેદાર જોક્સ- સલામત સ્વીટ્સ

ટાઈટેનિકના કેપ્ટન એડવર્ડ જે સ્મિથનુ નિધન, અભિનેતા બર્નાર્ડ હિલે 79 વર્ષની વયે લીધા અંતિમ શ્વાસ

ગુજરાતી જોકસ- પેટ્રોલ સસ્તું થઈ ગયું છે

Show comments