Webdunia - Bharat's app for daily news and videos

Install App

અજમેર શરીફ પર પીએમ મોદીની ચાદરની ચઢાવાઈ

Webdunia
બુધવાર, 22 એપ્રિલ 2015 (11:51 IST)
પીએમ નરેન્દ્ર મોદી અજમેરમાં ખ્વાજા મોઈનુદ્દીન ચિશ્તીના 803માં ઉર્સના અવસર પર મુખ્તાર અબ્બાસ નકવીને ચાદર સોંપી જેને લઈને કેન્દ્રીય અલ્પસંખ્યક અને સંસદીય કાર્ય રાજ્ય મંત્રી મુખ્તાર અબ્બાસ નકવી આજે રાજસ્થાનના અજમેર સ્થિત સૂફી સંત ખ્વાજા મોઈનુદ્દીન ચિશ્તીના મજાર પર મખમલી ચાદર ચઢાવી છે.  
 
આ ખ્વાજા સાહેબના 803મો વાર્ષિક ઉર્સ છે. અહી દર વર્ષે ઉર્સનુ આયોજન કરવામાં આવે છે. પૂર્વ પ્રધાનમંત્રી અટલ બિહારી વાજપેયી તરફથી અજમેર શરીફ પર ચાદર ચઢાવાઈ છે. વાજપેયીના સહયોગી શિવ કુમાર ચાદર લઈને દરગાહ પહોંચ્યા. બીજી બાજુ સોમવારે અમેરિકાના રાષ્ટ્રપતિ બરાક ઓબામાએ પણ ચાદર મોકલી હતી. તેમની ચાદર સોમવારે ચઢાવાઈ. 

દૂધવાળી ચા ને ICMR બતાવી સોંથી ખતરનાક, જાણી લો તો પછી કઈ ચા પીવી જોઈએ ?

High Blood Pressure: હાઈ બ્લડ પ્રેશરને સહેલાઈથી કંટ્રોલ કરવા માટે ફોલો કરો આ 5 ટિપ્સ

ગાંઠિયાનું શાક બનાવવાની રીત

બાળકમાં confidence વધારવા માટે પેરેંટસ કરો આ કામ, જીવનના દરેક પરીક્ષામાં થશે પાસ

આ સમસ્યાઓમાં હળદરનું સેવન ન કરવું જોઈએ

Jokes- હા, કંજૂસ તો છે

કાંસમાં હાથમાં પ્લાસ્ટર સાથે દેખાઈ ઐશ્વર્યા, પુત્રી આરાધ્યાએ દરેક પગલે આપ્યો માતાનો સાથ

Vicky Kaushal Birthday: 'ગેંગ્સ ઓફ વાસેપુર'ના શૂટિંગ દરમિયાન વિક્કીને જવું પડ્યું હતું જેલ, જાણો શું હતો મામલો

પિંક ડ્રેસમાં ઉર્વશી રોતેલાએ કાન્સની રેડ કાર્પેટ પર હુસ્નનો જાદુ વિખેર્યો

રાખી સાવંતની હાલત ખરાબ, દિલની બીમારીનો સામનો કરી રહેલી અભિનેત્રી હોસ્પિટલમાં દાખલ

Show comments