Webdunia - Bharat's app for daily news and videos

Install App

અજબ- ગજબ - પાંચ કિલોનું રામ નામ પત્થર પાણીમાં તરવા લાગ્યા...

Webdunia
મંગળવાર, 24 માર્ચ 2015 (15:20 IST)
રામ જ્યારે સીતાજીને રાવણના સીકંજામાંથી છોડાવવા શ્રીલંકા ગયા ત્યારે રસ્તામાં દરિયો આવ્યો આવા સમયે વાનરસેનાએ પથ્થરો પર રામનું નામ લખી આ પથ્થર દરિયામાં નાખ્યા નએ ચમત્કાર થયો. રામ નામ લખેલા પથ્થર દરિયામાં તરવા લાગ્યા અને પછી એક પુલ બનાવી આ રીતે વાનરસેન લંકા પહોંચી હતી. કઈક આવી જ ઘટના બની છતીસગઢના કોરબામાં 
 
કોરબામાં આવેલી હસદેવી નદીમાં  પાંચ કિલો વજનનો એક પથ્થર તરતો દેખાયો અને લોકો જોવા માટે ઉમટી પડયા . આશ્ચર્યની વાત એ છે કે આ પથ્થર પર પણ રામ લખેલું છે. લોકોએ આ પથ્થરને પણ રામ સેતુ સાથે જોડી દીધો છે. એટલે જ નહિ લોકો તો આ પથ્થરની પૂજા પણ કરવા લાગ્યા છે. મળતી માહિતી પ્રમાણે હસદેવી નદીના કિનારે અ અ પથ્થર એક બાળકને રેતીમાં દટાયેલો મળ્યો હતો. બાળકે આ પથ્થરને નદીમાં ફેંહક્યો તો ડૂબવાના બદલે આ પથ્થર પાણીમાં તરવા લાગ્યો.
 
ત્યારબાદ કેટલાક બાળકો આ પથ્થરને નદીમાંથી કાઢી બાજુમાં આવેલા શિવમંદિરમાં લઈ ગયા અને પછી તેમણે આ પથ્થર શિવમંદિર પાસે આવેલી નહેરમાં નાખ્યો જો કે , નહેરમાં પણ પથ્થર ડૂબવાના બદલે તરવા લાગ્યો નવરાત્રી આવતા જ લોકોએ આ પથ્થરને રામ નામનો પથ્થર ગણી તેની પૂજા પણ કરી જો કે , વૈજ્ઞાનિકોએ પથ્થર પાણીમાં તરવા પાછળ ઘણા તારણો રજૂ કર્યા છે. 
 

ડાયાબિટીસમાં ફાયદાકારક છે આ બીજ, જાણો શુગર લેવલ કંટ્રોલ કરવા માટે કયા બીજ ખાવા જોઈએ ?

દૂધવાળી ચા ને ICMR બતાવી સોંથી ખતરનાક, જાણી લો તો પછી કઈ ચા પીવી જોઈએ ?

High Blood Pressure: હાઈ બ્લડ પ્રેશરને સહેલાઈથી કંટ્રોલ કરવા માટે ફોલો કરો આ 5 ટિપ્સ

ગાંઠિયાનું શાક બનાવવાની રીત

બાળકમાં confidence વધારવા માટે પેરેંટસ કરો આ કામ, જીવનના દરેક પરીક્ષામાં થશે પાસ

'તારક મેહતા' ના સોઢી 25 દિવસ પછી ઘરે પરત ફર્યા, આટલા દિક્વસ ક્યા હતા ગુરુચરણ સિંહ થયો ખુલાસો

Jokes- હા, કંજૂસ તો છે

કાંસમાં હાથમાં પ્લાસ્ટર સાથે દેખાઈ ઐશ્વર્યા, પુત્રી આરાધ્યાએ દરેક પગલે આપ્યો માતાનો સાથ

Vicky Kaushal Birthday: 'ગેંગ્સ ઓફ વાસેપુર'ના શૂટિંગ દરમિયાન વિક્કીને જવું પડ્યું હતું જેલ, જાણો શું હતો મામલો

પિંક ડ્રેસમાં ઉર્વશી રોતેલાએ કાન્સની રેડ કાર્પેટ પર હુસ્નનો જાદુ વિખેર્યો

Show comments