Webdunia - Bharat's app for daily news and videos

Install App

અખિલેશ સરકારના મંત્રી સતઈ રામનું ટ્રેન ટક્કરથી મોત

Webdunia
સોમવાર, 19 મે 2014 (12:16 IST)
ઉત્તર પ્રદેશ સરકારના મંત્રી સતઈ રામની ટ્રેનથી કપાઈને મોત થઈ ગયુ છે. આ દુર્ઘટના જૌનપુરમાં માનવરહિત રેલવે ક્રોંસિંગ પર થયો. 
 
દુર્ઘટનામાં મંત્રી સહિત તેમના ગનર અને ડ્રાઈવરની પણ મોત થઈ ગયુ. લખનૌથી જોનપુર જતી વખતે આ દુઘટના થઈ. સતઈ રામ જૌનપુરના સપા જીલાધ્યક્ષ રહી ચુક્યા છે. ફેબ્રુઆરી 2013માં અખિલેશ યાદવે તેમને રાજ્ય ભૂમિ ઉપયોગ પરિષદ ઉત્તર પ્રદેશના ઉપાધ્યક્ષ બનાવાયા હતા. જેના કારણે તેમને રાજ્યમંત્રીનો દરજ્જો મળ્યો. 
 

જો રેફ્રિજરેટરના દરવાજાના રબરમાં ગંદકી એકઠી થઈ ગઈ હોય, તો તેને આ રીતે સાફ કરો

ડાયાબિટીસમાં ફાયદાકારક છે આ બીજ, જાણો શુગર લેવલ કંટ્રોલ કરવા માટે કયા બીજ ખાવા જોઈએ ?

દૂધવાળી ચા ને ICMR બતાવી સોંથી ખતરનાક, જાણી લો તો પછી કઈ ચા પીવી જોઈએ ?

High Blood Pressure: હાઈ બ્લડ પ્રેશરને સહેલાઈથી કંટ્રોલ કરવા માટે ફોલો કરો આ 5 ટિપ્સ

ગાંઠિયાનું શાક બનાવવાની રીત

સૈફ અલી ખાનની દીકરી સારા બનશે દુલ્હન, એક અમીર બિઝનેસમેન સાથે ગુપચુપ સગાઈ કરી, ટૂંક સમયમાં મંગેતર સાથે 7 ફેરા લેશે

'તારક મેહતા' ના સોઢી 25 દિવસ પછી ઘરે પરત ફર્યા, આટલા દિક્વસ ક્યા હતા ગુરુચરણ સિંહ થયો ખુલાસો

Jokes- હા, કંજૂસ તો છે

કાંસમાં હાથમાં પ્લાસ્ટર સાથે દેખાઈ ઐશ્વર્યા, પુત્રી આરાધ્યાએ દરેક પગલે આપ્યો માતાનો સાથ

Vicky Kaushal Birthday: 'ગેંગ્સ ઓફ વાસેપુર'ના શૂટિંગ દરમિયાન વિક્કીને જવું પડ્યું હતું જેલ, જાણો શું હતો મામલો

Show comments