Webdunia - Bharat's app for daily news and videos

Install App

અંજલીએ કસાબનો કેસ પડતો મુક્યો

વેબ દુનિયા
મંગળવાર, 31 માર્ચ 2009 (12:49 IST)
N.D

મુંબઇમાં મહિલા વકીલ અંજલી વાઘમારેના નિવાસ સ્થાન ઉપર હુમલો કરવા બદલ શિવસેનાના 9 કાર્યકરોની ધરપકડ કરવામાં આવી છે. શિવસેનાના સભ્યોએ વાઘમારેના નિવાસ સ્થાને હુમલો કર્યા બાદ મુંબઇ હુમલા દરમિયાન ઝડપાઇ ગયેલા એકમાત્ર આતંકવાદી અજમલ અમિર કસાબનો કેસ લડવા કોર્ટ દ્વારા નિમવામાં આવેલા મહિલા વકીલ અંજલીએ આ કેસમાંથી ખસી જવાનો મોડી રાત્રે નિર્ણય કર્યો હતો. અંજલીએ કહ્યું હતું કે લોકોની ભાવનાને ધ્યાનમાં લઇને તેઓએ આ નિર્ણય કર્યો છે.

વાઘમારે મોડી રાતના હુમલામાં સહેજમાં બચી ગયા હતા. પોલીસે ટોળાને અલગ પાડવા લાઠીચાર્જ કર્યો હતો. વાગમારેના મુંબઇમાં આવેલા નિવાસ સ્થાનની બહાર મોટી સંખ્યામાં લોકો એકઠા થઇ ગયા હતા. મહારાષ્ટ્રના ગૃહપ્રધાને કબૂલાત કરી છે કે તેમના નિવાસ સ્થાને હુમલો કર્યા બાદ સરકારે સુરક્ષા પૂરી પાડવા નિર્ણય કર્યો છે.

જો રેફ્રિજરેટરના દરવાજાના રબરમાં ગંદકી એકઠી થઈ ગઈ હોય, તો તેને આ રીતે સાફ કરો

ડાયાબિટીસમાં ફાયદાકારક છે આ બીજ, જાણો શુગર લેવલ કંટ્રોલ કરવા માટે કયા બીજ ખાવા જોઈએ ?

દૂધવાળી ચા ને ICMR બતાવી સોંથી ખતરનાક, જાણી લો તો પછી કઈ ચા પીવી જોઈએ ?

High Blood Pressure: હાઈ બ્લડ પ્રેશરને સહેલાઈથી કંટ્રોલ કરવા માટે ફોલો કરો આ 5 ટિપ્સ

ગાંઠિયાનું શાક બનાવવાની રીત

'તારક મેહતા' ના સોઢી 25 દિવસ પછી ઘરે પરત ફર્યા, આટલા દિક્વસ ક્યા હતા ગુરુચરણ સિંહ થયો ખુલાસો

Jokes- હા, કંજૂસ તો છે

કાંસમાં હાથમાં પ્લાસ્ટર સાથે દેખાઈ ઐશ્વર્યા, પુત્રી આરાધ્યાએ દરેક પગલે આપ્યો માતાનો સાથ

Vicky Kaushal Birthday: 'ગેંગ્સ ઓફ વાસેપુર'ના શૂટિંગ દરમિયાન વિક્કીને જવું પડ્યું હતું જેલ, જાણો શું હતો મામલો

પિંક ડ્રેસમાં ઉર્વશી રોતેલાએ કાન્સની રેડ કાર્પેટ પર હુસ્નનો જાદુ વિખેર્યો

Show comments