Webdunia - Bharat's app for daily news and videos

Install App

ભાજપ મધ્યપ્રદેશમાં 25મીએ પ્રચાર પ્રારંભ કરશે

ભાષા
શનિવાર, 20 સપ્ટેમ્બર 2008 (16:56 IST)
લોકસભામાં વિપક્ષનાં નેતા અને એનડીએનાં વડાપ્રધાન પદનાં દાવેદાર એવા લાલકૃષ્ણ અડવાણીએ આગામી 25 સપ્ટેમ્બરનાં રોજ મધ્યપ્રદેશમાં કાર્યકર્તાઓને સંબોધિત કરીને ચુંટણી પ્રક્રિયાનો પ્રારંભ કરાવશે. આ સભાને ભાજપા અધ્યક્ષ રાજનાથસિંહ પણ સંબોધિત કરશે.

મધ્યપ્રદેશ ભાજપનાં પ્રવક્તા ઉમાશંકર ગુપ્તાએ જણાવ્યું હતું કે આ બંને નેતાઓ ઉપરાંત ભાજપનાં પૂર્વ અધ્યક્ષ વૈંકેયા નાયડુ અને પાર્ટીનાં પ્રદેશનાં પ્રભારી અનંત કુમાર પણ કાર્યકર્તાઓને સંબોધિત કરશે. આ સંમેલનને કાર્યકર્તા મહાકુંભ નામ આપવામાં આવ્યું છે.

આ મહાકુંભ દ્વારા પ્રદેશભરનાં કાર્યકર્તાઓને બે મહિના બાદ થનારી વિધાનસભાની ચુંટણી અંગે તૈયાર કરવામાં આવશે. આ પ્રસંગે મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણ સહિત પાર્ટીનાં ઉચ્ચ નેતાઓ હાજર રહેશે.

જો રેફ્રિજરેટરના દરવાજાના રબરમાં ગંદકી એકઠી થઈ ગઈ હોય, તો તેને આ રીતે સાફ કરો

ડાયાબિટીસમાં ફાયદાકારક છે આ બીજ, જાણો શુગર લેવલ કંટ્રોલ કરવા માટે કયા બીજ ખાવા જોઈએ ?

દૂધવાળી ચા ને ICMR બતાવી સોંથી ખતરનાક, જાણી લો તો પછી કઈ ચા પીવી જોઈએ ?

High Blood Pressure: હાઈ બ્લડ પ્રેશરને સહેલાઈથી કંટ્રોલ કરવા માટે ફોલો કરો આ 5 ટિપ્સ

ગાંઠિયાનું શાક બનાવવાની રીત

'તારક મેહતા' ના સોઢી 25 દિવસ પછી ઘરે પરત ફર્યા, આટલા દિક્વસ ક્યા હતા ગુરુચરણ સિંહ થયો ખુલાસો

Jokes- હા, કંજૂસ તો છે

કાંસમાં હાથમાં પ્લાસ્ટર સાથે દેખાઈ ઐશ્વર્યા, પુત્રી આરાધ્યાએ દરેક પગલે આપ્યો માતાનો સાથ

Vicky Kaushal Birthday: 'ગેંગ્સ ઓફ વાસેપુર'ના શૂટિંગ દરમિયાન વિક્કીને જવું પડ્યું હતું જેલ, જાણો શું હતો મામલો

પિંક ડ્રેસમાં ઉર્વશી રોતેલાએ કાન્સની રેડ કાર્પેટ પર હુસ્નનો જાદુ વિખેર્યો

Show comments