Webdunia - Bharat's app for daily news and videos

Install App

લખનૌમાં ફ્લાયઓવર પડતાં 8ના મોત

વેબ દુનિયા
બુધવાર, 1 ઑક્ટોબર 2008 (10:42 IST)
શહેરના ફૈજાબાદ વિસ્તારમાં આવેલ નિર્માણાધી ન એક ફ્લાયઓવર આજે સાંજે એકાએક તૂટી પડતાં દોડધામ મચી હતી. આ દુર્ઘટનામાં આઠના મોત થયાનું તેમજ 12થી વધુ લોકો ઘાયલ થયાનું જાણવા મળી રહ્યું છે.

સોમવાર બાદ આજનો મંગળવાર પણ દેશવાસીઓ માટે ગમખ્વાર દુર્ઘટનાઓવાળો બન્યો છે. સવારની જોધપુરવાળઈ ઘટના બાદ લખનૌમાં આજે સાંજે દુર્ઘટના ઘટી છે. અહીના ફૈજાબાદ વિસ્તારમાં આવેલ એક ફ્લાય ઓવર એકાએક બેસી જતાં ચકચાર મચી ગઇ હતી. આ બનાવમાં 12થી વધુ લોકો ઘાયલ થયાનું તથા આઠના મોત થયાનું જાણવા મળી રહ્યું છે. નિર્માણાધીન આ ફ્લાયઓવરનું કામ ચાલી રહ્યું હતું ત્યારે આ ઘટના ઘટી હોવાનું સુત્રો જણાવી રહ્યા છે.

અત્રે ઉલ્લેખનિય છે કે, રાજસ્થાનના જોધપુરમાં આવેલા પ્રાચીન ચામુંડા મંદિરમાં આજે સવારે દર્શાનાર્થે આવેલા હજારો શ્રધ્ધાળુઓમાં ભાગદોડ મચતાં 185 લોકોના મોત થયા છે જ્યારે કેટલાય ઘવાયા હતા.

જો રેફ્રિજરેટરના દરવાજાના રબરમાં ગંદકી એકઠી થઈ ગઈ હોય, તો તેને આ રીતે સાફ કરો

ડાયાબિટીસમાં ફાયદાકારક છે આ બીજ, જાણો શુગર લેવલ કંટ્રોલ કરવા માટે કયા બીજ ખાવા જોઈએ ?

દૂધવાળી ચા ને ICMR બતાવી સોંથી ખતરનાક, જાણી લો તો પછી કઈ ચા પીવી જોઈએ ?

High Blood Pressure: હાઈ બ્લડ પ્રેશરને સહેલાઈથી કંટ્રોલ કરવા માટે ફોલો કરો આ 5 ટિપ્સ

ગાંઠિયાનું શાક બનાવવાની રીત

સૈફ અલી ખાનની દીકરી સારા બનશે દુલ્હન, એક અમીર બિઝનેસમેન સાથે ગુપચુપ સગાઈ કરી, ટૂંક સમયમાં મંગેતર સાથે 7 ફેરા લેશે

'તારક મેહતા' ના સોઢી 25 દિવસ પછી ઘરે પરત ફર્યા, આટલા દિક્વસ ક્યા હતા ગુરુચરણ સિંહ થયો ખુલાસો

Jokes- હા, કંજૂસ તો છે

કાંસમાં હાથમાં પ્લાસ્ટર સાથે દેખાઈ ઐશ્વર્યા, પુત્રી આરાધ્યાએ દરેક પગલે આપ્યો માતાનો સાથ

Vicky Kaushal Birthday: 'ગેંગ્સ ઓફ વાસેપુર'ના શૂટિંગ દરમિયાન વિક્કીને જવું પડ્યું હતું જેલ, જાણો શું હતો મામલો

Show comments