Webdunia - Bharat's app for daily news and videos

Install App

ભારતમાં વોટબેંકની ખરાબ રાજનીતિથી ઈસ્લામને નુકશાન - રશ્દી

Webdunia
સોમવાર, 19 માર્ચ 2012 (11:04 IST)
P.R
જયપુર લિટરેચર ફેસ્ટીવલમાં શામેલ થવાને લઇને ભારે વિવાદો આવેલા લેખક સલમાન રશ્દી શનિવારે દિલ્હીમાં હતા, જયાં તેમણે એક કાર્યક્રમને સંબોધિત કર્યો હતો.

કાર્યક્રમ દરમ્યાન રશ્દીએ કહ્યુ કે ભારતના વોટબેંકની ખરાબ રાજનીતિ થઇ રહી છે. ઉપરાંત તેમણે એમ પણ કહ્યું કે કટ્ટરપંથથી ઇસ્લામને સૌથી વધુ નુકસાન થયું છે.

રશ્દીએ પોતાના સંબોધનમાં કોંગ્રેસ ઉપર પણ પ્રહાર કર્યા તેમણે કહ્યુ કે કોંગ્રેસે મને ફક્ત રાજનૈતિક નફા-નુકસાન માટે રોકવાનો પ્રયાસ કર્યો.

રશ્દીએ પાકિસ્તાનના ક્રિકેટર અને રાજકીય નેતા ઇમરાન ખાનને પણ આડા હાથે લેતા કહ્યુ ઇમરાન એટલા જૂના જમાનાના માણસ છે કે તેમને ઇન્ટરનેટ અને ઇમેઇલ જેવી નવા જમાનાની ટેક્નિકની કંઇ ખબર નથી.

મહત્વપૂર્ણ છે કે જે કાર્યક્રમમાં રશ્દી હાજર રહેવાના હતા તે કાર્યક્રમમાં ઇમરાન ખાને હાજર રહેવાની ફકત એટલા માટે ના પાડી દીધી હતી કે ત્યાં રશ્દી હાજર રહેવાના હતા.

મહત્વપૂર્ણ છે કે બે માસ અગાઉ મુસ્લિમ કટ્ટરપંથીઓના ભારે વિરોધને લઇને રશ્દી જયપુર લિટરેચર ફેસ્ટીવલમાં ભાગ લેવા માટે જયપુર આવી શક્યા ન હતા

દૂધવાળી ચા ને ICMR બતાવી સોંથી ખતરનાક, જાણી લો તો પછી કઈ ચા પીવી જોઈએ ?

High Blood Pressure: હાઈ બ્લડ પ્રેશરને સહેલાઈથી કંટ્રોલ કરવા માટે ફોલો કરો આ 5 ટિપ્સ

ગાંઠિયાનું શાક બનાવવાની રીત

બાળકમાં confidence વધારવા માટે પેરેંટસ કરો આ કામ, જીવનના દરેક પરીક્ષામાં થશે પાસ

આ સમસ્યાઓમાં હળદરનું સેવન ન કરવું જોઈએ

Jokes- હા, કંજૂસ તો છે

કાંસમાં હાથમાં પ્લાસ્ટર સાથે દેખાઈ ઐશ્વર્યા, પુત્રી આરાધ્યાએ દરેક પગલે આપ્યો માતાનો સાથ

Vicky Kaushal Birthday: 'ગેંગ્સ ઓફ વાસેપુર'ના શૂટિંગ દરમિયાન વિક્કીને જવું પડ્યું હતું જેલ, જાણો શું હતો મામલો

પિંક ડ્રેસમાં ઉર્વશી રોતેલાએ કાન્સની રેડ કાર્પેટ પર હુસ્નનો જાદુ વિખેર્યો

રાખી સાવંતની હાલત ખરાબ, દિલની બીમારીનો સામનો કરી રહેલી અભિનેત્રી હોસ્પિટલમાં દાખલ

Show comments