Webdunia - Bharat's app for daily news and videos

Install App

લાલકૃષ્ણ અડવાણી પીએમ રેસમાંથી બહાર નથી - સુષમા સ્વરાજ

Webdunia
મંગળવાર, 23 એપ્રિલ 2013 (11:32 IST)
:
P.R
ભાજપના લોકસભામાં વિપક્ષના નેતા સુષમા સ્વરાજે કહ્યુ કે લાલકૃષ્ણ અડવાણી વડાપ્રધાન પદની રેસમાંથી બહાર નથી. તેમણે કહ્યુ કે પાર્ટી દ્વારા યોગ્ય સમયે વડાપ્રધાન પદના યોગ્ય ઉમેદવારની ઘોષણા કરવામાં આવશે.

ભાજપ નેતા સુષમા સ્વરાજે કહ્યુ હતુ કે સાથીપક્ષોની સાથે અમારો તાલમેલ સારો છે. અમારી વચ્ચે કોઈ મતભેદ નથી. આ ઉપરાંત નીતિશકુમાર અને નરેન્દ્ર મોદી અંગેના સવાલમાં તેમણે કહ્યુ હતુ કે સૌને પોતાના વિચાર જણાવવાનો અધિકાર છે.

જ્યારે સુષમા સ્વરાજને માસૂમ બાળા પર ગુજારાયેલા દુષ્કર્મ વિશે પુછવામાં આવ્યું તો તેમણે કહ્યુ હતુ કે આવું ઘૃણિત કાર્ય કરનારા લોકો માટે એક જ સજા છે ફાંસી. તેમણે કહ્યુ હતુ કે દુષ્કર્મ સંબંધિત કાયદો વધુ કડક બનાવવાની જરૂર છે.

દૂધવાળી ચા ને ICMR બતાવી સોંથી ખતરનાક, જાણી લો તો પછી કઈ ચા પીવી જોઈએ ?

High Blood Pressure: હાઈ બ્લડ પ્રેશરને સહેલાઈથી કંટ્રોલ કરવા માટે ફોલો કરો આ 5 ટિપ્સ

ગાંઠિયાનું શાક બનાવવાની રીત

બાળકમાં confidence વધારવા માટે પેરેંટસ કરો આ કામ, જીવનના દરેક પરીક્ષામાં થશે પાસ

આ સમસ્યાઓમાં હળદરનું સેવન ન કરવું જોઈએ

Jokes- હા, કંજૂસ તો છે

કાંસમાં હાથમાં પ્લાસ્ટર સાથે દેખાઈ ઐશ્વર્યા, પુત્રી આરાધ્યાએ દરેક પગલે આપ્યો માતાનો સાથ

Vicky Kaushal Birthday: 'ગેંગ્સ ઓફ વાસેપુર'ના શૂટિંગ દરમિયાન વિક્કીને જવું પડ્યું હતું જેલ, જાણો શું હતો મામલો

પિંક ડ્રેસમાં ઉર્વશી રોતેલાએ કાન્સની રેડ કાર્પેટ પર હુસ્નનો જાદુ વિખેર્યો

રાખી સાવંતની હાલત ખરાબ, દિલની બીમારીનો સામનો કરી રહેલી અભિનેત્રી હોસ્પિટલમાં દાખલ

Show comments