Webdunia - Bharat's app for daily news and videos

Install App

કટોકટીની શક્યતાને નકારી ન શકાય, લોકતંત્ર વિરોધી તાકતો મજબૂત છે - અડવાણી

Webdunia
ગુરુવાર, 18 જૂન 2015 (11:09 IST)
બીજેપીના વરિષ્ઠ નેતા લાલકૃષ્ણ અડવાણીનુ માનવુ છે કે ભારતની રાજનીતિક વ્યવસ્થામાં આજે પણ કટોકટીની આશંકા છે. એક અંગ્રેજી છાપાને આપેલ ઈંટરવ્યુમાં તેમણે આ વાત કરી. 
 
તેમણે કહ્યુ કે ભવિષ્યમાં નાગરિક સ્વતંત્રતાના નિલંબનની શક્યતાથી ઈનકાર નથી કરી શકાતો. તેમણે કહ્યુ, 'વર્તમાન સમયમાં લોકતંત્રને કચડવાની તાકતો મજબૂત છે' 
 
અડવાણીએ કહ્યુ કે આ સહેલાઈથી નથી થઈ શકતુ. પણ આ નહી થાય, હુ આ નહી કહી શકુ. આવુ ફરીથી થઈ શકે છે કે મૌલિક આઝાદીમાં કપાત કરી દેવામાં આવે. 
 
તેમણે જર્મનીનુ ઉદાહરણ આપતા કહ્યુ કે જર્મનીમાં આપતકાલ પછી જ્યારે ચૂંટણી થઈ હતી તો તેને ચાલુ કરનારી પાર્ટી ઉંઘા મોઢે પડી અને આ વાતને ભવિષ્યના શાસકોને ડરાવ્યા કે જો આવુ ફરી કર્યુ તો આપણી સાથે પણ આવુ થશે. 

ડાયાબિટીસમાં ફાયદાકારક છે આ બીજ, જાણો શુગર લેવલ કંટ્રોલ કરવા માટે કયા બીજ ખાવા જોઈએ ?

દૂધવાળી ચા ને ICMR બતાવી સોંથી ખતરનાક, જાણી લો તો પછી કઈ ચા પીવી જોઈએ ?

High Blood Pressure: હાઈ બ્લડ પ્રેશરને સહેલાઈથી કંટ્રોલ કરવા માટે ફોલો કરો આ 5 ટિપ્સ

ગાંઠિયાનું શાક બનાવવાની રીત

બાળકમાં confidence વધારવા માટે પેરેંટસ કરો આ કામ, જીવનના દરેક પરીક્ષામાં થશે પાસ

'તારક મેહતા' ના સોઢી 25 દિવસ પછી ઘરે પરત ફર્યા, આટલા દિક્વસ ક્યા હતા ગુરુચરણ સિંહ થયો ખુલાસો

Jokes- હા, કંજૂસ તો છે

કાંસમાં હાથમાં પ્લાસ્ટર સાથે દેખાઈ ઐશ્વર્યા, પુત્રી આરાધ્યાએ દરેક પગલે આપ્યો માતાનો સાથ

Vicky Kaushal Birthday: 'ગેંગ્સ ઓફ વાસેપુર'ના શૂટિંગ દરમિયાન વિક્કીને જવું પડ્યું હતું જેલ, જાણો શું હતો મામલો

પિંક ડ્રેસમાં ઉર્વશી રોતેલાએ કાન્સની રેડ કાર્પેટ પર હુસ્નનો જાદુ વિખેર્યો

Show comments