Webdunia - Bharat's app for daily news and videos

Install App

ભૂસેનાપતિ કરશે પરમાણું શસ્ત્રોનું સંચાલન

વાર્તા
મંગળવાર, 30 સપ્ટેમ્બર 2008 (17:47 IST)
દેશના અન્ય દળ અને પરમાણુ હથિયારોનું સંચાલન આવતી કાલથી ભૂમિદળના જનરલના હાથમાં આવી રહ્યું છે. સેનાના સુત્રોના જણાવ્યા અનુસાર લેફટીનેંટ જનરલ બલરામસિંહ નાગલ બુધવારે અહીંયા અમર જવાન જ્યોતિએ શહીદોને શ્રધ્ધાંજલિ આપવાની સાથોસાથ અન્ય દળો તથા પરમાણું શસ્ત્રોનું સંચાલન પોતાના હાથમાં લેશે.

જનરલ નાગલ ત્યારબાદ દિલ્હી છાવણીમાં નારાયણા સ્થિત પરમાણું સંચાલનના મુખ્યાલખનું નિરીક્ષણ કરશે. તેઓ એવા સમયે દેશની પરમાણું શક્તિનું સંચાલન સંભાળવા જઇ રહ્યા છે કે જ્યારે અમેરિકા સાથે થયેલ કરાર અનુસાર સૈન્ય અને અસૈન્ય પરમાણુ સુવિધાઓનું વિભાજન થનાર છે.

પાંચ વર્ષ અગાઉ રચાયેલ આ મહત્વપૂર્ણ વિભાગના પ્રમુખ અત્યાર સુધી ભારતીય વાયુ સેના અને નૌકાદળના અધિકારી બનતા હતા. આ પહેલો અવસર છે કે ભૂમિદળના જનરલ ને આ સંચાલન સો ંપવામાં આવ્યું છે. જનરલ નાગલ અત્યારે સેના મુખ્યાલયમાં મહાનિર્દેશક છે તેઓ વાઇસ એડમિરલ વિજય શંકરના સ્થાને આ વિભાગમાં કમાન્ડર ઇન ચીફ બનાયા છે.

અત્યાર સુધી વાયુસેના અને ભૂમિદળ પાસે જ પરમાણું હથિયાર, મિસાઇલ અને બોમ્બ છે જ્યારે ભારતીય નૌકાદળ પરમાણું હથિયારની ક્ષમતા પ્રાપ્ત કરવાની પ્રક્રિયામાં છે. સેનાએ નજીક અને દુર સુધી હુમલો કરી શકે એવી પૃથ્વી અને અગ્નિ મિસાઇલ માટે ચાર વિશેષ સમુહ તૈયાર કર્યા છે.

આ Good Manners બાળકોને અત્યારેથી શીખડાવશો તો જીવનભર રહેશે નમ્ર

ઉનાળામાં ચહેરા પર ચમક લાવવા માટે આ જાંબુનો રસ પીવો

Rajiv Gandhi- કેવી રીતે ખબર પડી કે રાજીવ ગાંધીની હત્યા એક મહિલા દ્વારા કરવામાં આવી હતી

International Tea Day 2024- આંતરરાષ્ટ્રીય ચા દિવસનું ઇતિહાસ, મહત્વ અને ભારતમાં ઉપલબ્ધ પ્રખ્યાત ચા

આ તેલના ઉપયોગથી નસોમાં જમા થવા માંડે છે બેડ કોલેસ્ટ્રોલ, વધી જાય છે દિલની બીમારીની શક્યતા

Baby Bump છુપાવીને વોટ આપવા આવી દીપિકા પાદુકોણ, પતિ રણવીર સિંહ તેનો હાથ પકડીને ભીડથી બચાવતા જોવા મળ્યા

યામી ગૌતમ અને આદિત્ય ઘર બન્યા માતા-પિતા, અભિનેત્રીએ આપ્યો પુત્રને જન્મ

શ્વેતા તિવારીની આ અદાઓ જોઈને ફેંસ થયા લટ્ટુ, 43 વર્ષની અભિનેત્રીને મળ્યુ સંતૂર વાળુ મમ્મીનુ ટૈગ

સૈફ અલી ખાનની દીકરી સારા બનશે દુલ્હન, એક અમીર બિઝનેસમેન સાથે ગુપચુપ સગાઈ કરી, ટૂંક સમયમાં મંગેતર સાથે 7 ફેરા લેશે

'તારક મેહતા' ના સોઢી 25 દિવસ પછી ઘરે પરત ફર્યા, આટલા દિક્વસ ક્યા હતા ગુરુચરણ સિંહ થયો ખુલાસો

Show comments