Webdunia - Bharat's app for daily news and videos

Install App

મહારાષ્ટ્ર મંત્રીમંડળનું વિસ્તરણ કરાશે-પવાર

વાર્તા
શુક્રવાર, 21 નવેમ્બર 2008 (17:01 IST)
કેન્દ્રીય કૃષિ મંત્રી અને રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી-એનસીપીનાં અધ્યક્ષ શરદ પવારે જણાવ્યું છે કે મહારાષ્ટ્ર મંત્રિમંડળનું નજીકનાં ભવિષ્યમાં વિસ્તરણ કરવામાં આવશે.

જલગાંવમાં યોજાયેલા એક કાર્યક્રમમાં ભાગ લેવા આવેલા શરદ પવારે જણાવ્યું હતું કે મહારાષ્ટ્ર વિધાનસભા ચુંટણી લોકસભાની સાથે કરવામાં આવી શકે છે.

તેમણે જણાવ્યું હતું કે લોકસભાની ચુંટણી આગામી વર્ષે માર્ચ અને મહારાષ્ટ્રમાં સપ્ટેમ્બરમાં ચુંટણી યોજાવાની છે. તેમણે કોંગ્રેસ સાથે મળીને ચુંટણી લડવાની ઘોષણા કરે છે. આ અંગે ચર્ચા કરવામાં આવશે.

પવારે જણાવ્યું હતું કે રાજ્યનું મંત્રીમંડળનાં વિસ્તારમાં એનસીપીને ત્રણ સ્થાન મળશે. તેમણે સંકેત આપ્યો કે મુંબઈ અને ગઢચિરોલીને પ્રાથમિકતા આપવામાં આવશે.

High Blood Pressure: હાઈ બ્લડ પ્રેશરને સહેલાઈથી કંટ્રોલ કરવા માટે ફોલો કરો આ 5 ટિપ્સ

ગાંઠિયાનું શાક બનાવવાની રીત

બાળકમાં confidence વધારવા માટે પેરેંટસ કરો આ કામ, જીવનના દરેક પરીક્ષામાં થશે પાસ

આ સમસ્યાઓમાં હળદરનું સેવન ન કરવું જોઈએ

શરીરની જીદ્દી ચરબી ઘટાડવા માટે બકાસન કરો

Jokes- હા, કંજૂસ તો છે

કાંસમાં હાથમાં પ્લાસ્ટર સાથે દેખાઈ ઐશ્વર્યા, પુત્રી આરાધ્યાએ દરેક પગલે આપ્યો માતાનો સાથ

Vicky Kaushal Birthday: 'ગેંગ્સ ઓફ વાસેપુર'ના શૂટિંગ દરમિયાન વિક્કીને જવું પડ્યું હતું જેલ, જાણો શું હતો મામલો

પિંક ડ્રેસમાં ઉર્વશી રોતેલાએ કાન્સની રેડ કાર્પેટ પર હુસ્નનો જાદુ વિખેર્યો

રાખી સાવંતની હાલત ખરાબ, દિલની બીમારીનો સામનો કરી રહેલી અભિનેત્રી હોસ્પિટલમાં દાખલ

Show comments