Webdunia - Bharat's app for daily news and videos

Install App

મહારાષ્ટ્રમાં આતંક વિરોધ વિશેષ દળ બનશે

વાર્તા
શનિવાર, 29 નવેમ્બર 2008 (20:45 IST)
મહારાષ્ટ્ર સરકારે આજે આતંકવાદી હુમલાઓથી લડવા માટે રાષ્ટ્રીય સુરક્ષા ગાર્ડ એન.એસ.જીની જેમ એક વિશેષ દળની રચના કરવાનો નિર્ણય કર્યો છે.

આ નિર્ણય મુખ્યમંત્રી વિલાસરાવ દેશમુખની અધ્યક્ષતામાં મંત્રીમંડળની બેઠકમાં લેવામાં આવ્યો હતો. આ બેઠકમાં લેવાયેલ આ નિર્ણય અંગે દેશમુખે જણાવ્યું હતું કે, આ વિશેષ દળની પ્રારંભમાં એક બટાલિયન બનાવવામાં આવશે. જ્યાં સુધી આ બટાલિયન બની નહીં જાય ત્યાં સુધી એન.એસ.જીના એક દળને મહારાષ્ટ્રમાં રાખવા માટે કેન્દ્ર સરકારને અનુરોધ કરવામાં આવશે.

મંત્રીમંડળે મુંબઇમાં થયેલા આતંકી હુમલામાં શહીદ થવાવાળા સુરક્ષાકર્મીઓના પરિવારને 25...25...લાખ રૂપિયાની સહાયતા આપવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો.

ડાયાબિટીસમાં ફાયદાકારક છે આ બીજ, જાણો શુગર લેવલ કંટ્રોલ કરવા માટે કયા બીજ ખાવા જોઈએ ?

દૂધવાળી ચા ને ICMR બતાવી સોંથી ખતરનાક, જાણી લો તો પછી કઈ ચા પીવી જોઈએ ?

High Blood Pressure: હાઈ બ્લડ પ્રેશરને સહેલાઈથી કંટ્રોલ કરવા માટે ફોલો કરો આ 5 ટિપ્સ

ગાંઠિયાનું શાક બનાવવાની રીત

બાળકમાં confidence વધારવા માટે પેરેંટસ કરો આ કામ, જીવનના દરેક પરીક્ષામાં થશે પાસ

'તારક મેહતા' ના સોઢી 25 દિવસ પછી ઘરે પરત ફર્યા, આટલા દિક્વસ ક્યા હતા ગુરુચરણ સિંહ થયો ખુલાસો

Jokes- હા, કંજૂસ તો છે

કાંસમાં હાથમાં પ્લાસ્ટર સાથે દેખાઈ ઐશ્વર્યા, પુત્રી આરાધ્યાએ દરેક પગલે આપ્યો માતાનો સાથ

Vicky Kaushal Birthday: 'ગેંગ્સ ઓફ વાસેપુર'ના શૂટિંગ દરમિયાન વિક્કીને જવું પડ્યું હતું જેલ, જાણો શું હતો મામલો

પિંક ડ્રેસમાં ઉર્વશી રોતેલાએ કાન્સની રેડ કાર્પેટ પર હુસ્નનો જાદુ વિખેર્યો

Show comments