Webdunia - Bharat's app for daily news and videos

Install App

સાજિયા ઈલ્મીએ કેમ આમ આદમી પાર્ટી છોડી ?

સાજિયા ઈલ્મી નીચેના કારણોસર આમ પાર્ટી છોડી....

Webdunia
શનિવાર, 24 મે 2014 (14:30 IST)
સાજિયા ઈલ્મી નીચેના કારણોસર આમ પાર્ટી છોડી....
 
-પાર્ટીન પોતાના કોઈ આદર્શ નથી રહ્યા....
-વારી ઘડીએ ધરણા અને પ્રદર્શન ચાલતા નથી ....  
-જેલ નએ બેલની રાજનીતિ બંદ કરી દેવી જોઈએ....  
- લોકોનો વિશ્વાસ આમ પાર્ટી પરથી ઓછો થતો જાય છે.....   
-પાર્ટીના અંદર લોકતંત્ર નથી....  
- અરવિંદ કેજરીવાલને કેટલાક લોકો ચલાવી રહ્યાં છે.....   
-અરવિંદ કેજરીવાલને તેમાંથી બહાર નિકળવું પડશે.....   
- હું જાણું છું કે અરવિંદ પોતાના આદર્શોનું પાલન કરી રહ્યાં છે પર આ સમય આત્મમંથન કરવાનો છે લોકોને મળવાનો છે. 
-અરંવિંદ કેજરીવાલને સ્વરાજનું પાલન નથી કર્યા.....   
- ધરણા પોલિટીકસથી લોકોનો વિશ્વાસ ઉઠી ગયો છે.....  
- પાર્ટીના લોકોએ ગાજિયાબાદમાં ખૂબ પરેશાન કરવાની કોશિશ કરી ....  
 

દૂધવાળી ચા ને ICMR બતાવી સોંથી ખતરનાક, જાણી લો તો પછી કઈ ચા પીવી જોઈએ ?

High Blood Pressure: હાઈ બ્લડ પ્રેશરને સહેલાઈથી કંટ્રોલ કરવા માટે ફોલો કરો આ 5 ટિપ્સ

ગાંઠિયાનું શાક બનાવવાની રીત

બાળકમાં confidence વધારવા માટે પેરેંટસ કરો આ કામ, જીવનના દરેક પરીક્ષામાં થશે પાસ

આ સમસ્યાઓમાં હળદરનું સેવન ન કરવું જોઈએ

'તારક મેહતા' ના સોઢી 25 દિવસ પછી ઘરે પરત ફર્યા, આટલા દિક્વસ ક્યા હતા ગુરુચરણ સિંહ થયો ખુલાસો

Jokes- હા, કંજૂસ તો છે

કાંસમાં હાથમાં પ્લાસ્ટર સાથે દેખાઈ ઐશ્વર્યા, પુત્રી આરાધ્યાએ દરેક પગલે આપ્યો માતાનો સાથ

Vicky Kaushal Birthday: 'ગેંગ્સ ઓફ વાસેપુર'ના શૂટિંગ દરમિયાન વિક્કીને જવું પડ્યું હતું જેલ, જાણો શું હતો મામલો

પિંક ડ્રેસમાં ઉર્વશી રોતેલાએ કાન્સની રેડ કાર્પેટ પર હુસ્નનો જાદુ વિખેર્યો

Show comments