Webdunia - Bharat's app for daily news and videos

Install App

રાષ્ટ્રધ્વજનું અપમાન માટે કેન્દ્ર જવાબદાર -ભાજપ

ભાષા
રવિવાર, 17 ઑગસ્ટ 2008 (12:02 IST)
શ્રીનગરમાં લાલચોકમાં સ્વાતંત્ર્ય દિનનાં રોજ તિરંગાને ખેંચીને તેની જગ્યાએ લીલો ઝંડો ફરકાવવાની ઘટનાને ભાજપે દેશ માટે ર્દુભાગ્યપૂર્ણ ગણાવ્યું હતું. અને, તેના માટે કેન્દ્રની મુસ્લિમ તૃષ્ટિકરણને કારણભૂત છે.

ભાજપના મહાસચિવ અરૂણ જેટલીએ જણાવ્યું હતું કે લાલચોકમાં રાષ્ટ્રીય ધ્વજને હટાવવાની ઘટનાને દેશ માટે કલંકરૂપ ગણાવ્યું હતું. જ્યારે અમરનાથ સમિતિએ 115 જગ્યાએ રાષ્ટ્રધ્વજ ફરકાવ્યો હતો. તેમજ મુબારકમંડી ખાતે આયોજીત સમારોહમાં 50 હજારથી વધુ લોકોએ હાજરી આપી હતી.

જેટલીએ વર્તમાન સરકાર પર અલગતાવાદી સંગઠનોની માંગણીઓને પુરી કરવાનો આરોપ લગાવ્યો છે. જમ્મુમાં આંદોલનકારીઓ દ્રારા આર્થિક નાકાબંધીનાં આરોપોને જેટલીએ નકારી કાઢ્યા હતાં. અને, તેને એક અફવા ગણાવી તેને આઈએસઆઈનું કાવતરૂ ગણાવ્યું હતું.

જેટલીએ ચેતવણી આપતાં જણાવ્યું હતું કે નિયંત્રણ રેખા ખોલવાની અલગતાવાદીઓની માંગણી પુરી કરવામાં આવશે નહીં. જો યુપીએ સરકાર આ માંગ પુરી કરશે તો તેને આતંકવાદીઓની જીતનાં રૂપમાં જોવામાં આવશે.

આ સમસ્યાઓમાં હળદરનું સેવન ન કરવું જોઈએ

શરીરની જીદ્દી ચરબી ઘટાડવા માટે બકાસન કરો

World Hypertension Day 2024-હાયપરટેન્શન એ હાર્ટ એટેક અને મૃત્યુનું મુખ્ય કારણ છે, જાણો ઇતિહાસ, મહત્વ

ઉનાડા માટે બેસ્ટ છે દૂધથી બનેલા આ 4 ફેસપેક

Heart ને લગતી બિમારીઓથી બચવું છે તો રોજ સવારે ઉઠીને કરો આ કામ

Vicky Kaushal Birthday: 'ગેંગ્સ ઓફ વાસેપુર'ના શૂટિંગ દરમિયાન વિક્કીને જવું પડ્યું હતું જેલ, જાણો શું હતો મામલો

પિંક ડ્રેસમાં ઉર્વશી રોતેલાએ કાન્સની રેડ કાર્પેટ પર હુસ્નનો જાદુ વિખેર્યો

રાખી સાવંતની હાલત ખરાબ, દિલની બીમારીનો સામનો કરી રહેલી અભિનેત્રી હોસ્પિટલમાં દાખલ

કદી ચંદ્રમુખી તો કદી મોહિની બની માઘુરી દિક્ષિતે ઈંડસ્ટ્રી પર કર્યુ રાજ, જુઓ તેમના ફેમસ પાત્રની એક ઝલક

Loksabha polls -અલ્લુ અર્જુન YRS ધારાસભ્યને સમર્થન આપવા આવ્યો હતો, આચારસંહિતાના ભંગ બદલ બંને વિરુદ્ધ કેસ

Show comments