Webdunia - Bharat's app for daily news and videos

Install App

મોદી પીએમ પદના શપથ લેશે તે દિવસે પાકિસ્તાન 151 માછીમારોને છોડશે

Webdunia
શનિવાર, 24 મે 2014 (10:30 IST)
ભારતનાં ભાવિ વડાપ્રધાન નરેન્દ્ર મોદી આગામી 26મી મે એ શપથ ગ્રહણ સમારોહમાં ભારતનાં વડાપ્રધાન તરીકે શપથ ગ્રહણ કરશે. આ સાથે જ પાકિસ્તાને આગામી 26મી મે એ 151 માછીમારોને પાકિસ્તાનમાંથી મુકત કરવાની જાહેરાત કરી છે. પ્રાપ્‍ત સુત્રો દ્વારા જાણવા મળેલ છે
 
ઉલ્લેખનીય છે કે લોકોમાં અનેક તર્ક અને વિતર્કોએ સ્થાન જમાવ્યુ છે. ઘણાં લોકો ચર્ચી રહ્યાં છે કે આ ખરેખર મોદી મેજીક છે કે પછી પાકિસ્તાન ફરીથી ભારત સાથે કોઇ રાજકીય દાવપેચ ખેલી રહ્યું છે. માછીમારોને ભારત છોડવાનાં સમાચાર મળતાં જ ગીર-સોમનાથમાં માછીમારોનાં કુટુંબોમાં આનંદનું મોજુ ફરી વળ્યુ છે. 

ડાયાબિટીસમાં ફાયદાકારક છે આ બીજ, જાણો શુગર લેવલ કંટ્રોલ કરવા માટે કયા બીજ ખાવા જોઈએ ?

દૂધવાળી ચા ને ICMR બતાવી સોંથી ખતરનાક, જાણી લો તો પછી કઈ ચા પીવી જોઈએ ?

High Blood Pressure: હાઈ બ્લડ પ્રેશરને સહેલાઈથી કંટ્રોલ કરવા માટે ફોલો કરો આ 5 ટિપ્સ

ગાંઠિયાનું શાક બનાવવાની રીત

બાળકમાં confidence વધારવા માટે પેરેંટસ કરો આ કામ, જીવનના દરેક પરીક્ષામાં થશે પાસ

'તારક મેહતા' ના સોઢી 25 દિવસ પછી ઘરે પરત ફર્યા, આટલા દિક્વસ ક્યા હતા ગુરુચરણ સિંહ થયો ખુલાસો

Jokes- હા, કંજૂસ તો છે

કાંસમાં હાથમાં પ્લાસ્ટર સાથે દેખાઈ ઐશ્વર્યા, પુત્રી આરાધ્યાએ દરેક પગલે આપ્યો માતાનો સાથ

Vicky Kaushal Birthday: 'ગેંગ્સ ઓફ વાસેપુર'ના શૂટિંગ દરમિયાન વિક્કીને જવું પડ્યું હતું જેલ, જાણો શું હતો મામલો

પિંક ડ્રેસમાં ઉર્વશી રોતેલાએ કાન્સની રેડ કાર્પેટ પર હુસ્નનો જાદુ વિખેર્યો

Show comments