Webdunia - Bharat's app for daily news and videos

Install App

માલેગાવમાં પણ બ્લાસ્ટ, 7ના મોત

વેબ દુનિયા
મંગળવાર, 30 સપ્ટેમ્બર 2008 (01:32 IST)
સોમવારે સાંજે મહારાષ્ટ્રના માલેગાવમાં સમી સાંજે બ્લાસ્ટ થયો હતો, જેમાં 7 લોકોના મૃત્યુ થયા હતાં તથા 30 લોકો ઘાયલ થયા હ્તાં. પરંતુ આ બ્લાસ્ટ કોઈ વિસ્ફોટક સામગ્રીથી થયો છે કે સીલીંડર ફાટવાથી તે અંગે ભારે અસમંજસ હતી પરંતુ મધરાત્રે પોલીસે એવી સ્પષ્ટતા કરી હોવાના અહેવાલ સાંપડ્યા છે કે આ બ્લાસ્ટ સિલિન્ડરના કારણે થયો હતો.

માલેગામાં નુરારી મસ્જીદ પાસે આવેલા ભીખુ ચોકમાં આ બ્લાસ્ટ થયો હતો. આ બ્લાસ્ટમાં 7 લોકોનું મોત થયુ છે આ મૃતકો માથી ત્રણ સૈયદ અઝર સૈયદ, અઝર સૈયદ નિસાર, તથા શેખ મુફ્તાર યુનિસનો સમાવેશ થાય છે.

આ વિસ્ફોટ થતા ઘટના સ્થળે નાસભાગ મચી ગઈ હતી. અને આ નાસભાગમાં 30 લોકોને ઈજા થવા પામી હતી. તેમજ રોષે ભરાયેલા રહીશોએ પોલીસ પર પથ્થરમારો કર્યો હતો. તેને શાંત પાડવા પોલીસે આસપાસના વિસ્તારને બંધ કરી દેવામાં આવ્યો છે અને કડક બંદોબસ્ત લાદી દેવાયો છે.

બ્લાસ્ટ થયાની જાણ થતાં ગૃહમંત્રી આર.આર. પાટીલે તાત્કાલિક ઘટના સ્થળે એસઆરપીની ટૂકડી અને એટીએસના જવાનોને રવાન કર્યા હ્તાં. ઘટના સ્થળેથી એક સીલ્વર રંગની પેસન હિરો હોંડા મળી આવી છે જેના અંગે તપાસ જારી છે.

ડાયાબિટીસમાં ફાયદાકારક છે આ બીજ, જાણો શુગર લેવલ કંટ્રોલ કરવા માટે કયા બીજ ખાવા જોઈએ ?

દૂધવાળી ચા ને ICMR બતાવી સોંથી ખતરનાક, જાણી લો તો પછી કઈ ચા પીવી જોઈએ ?

High Blood Pressure: હાઈ બ્લડ પ્રેશરને સહેલાઈથી કંટ્રોલ કરવા માટે ફોલો કરો આ 5 ટિપ્સ

ગાંઠિયાનું શાક બનાવવાની રીત

બાળકમાં confidence વધારવા માટે પેરેંટસ કરો આ કામ, જીવનના દરેક પરીક્ષામાં થશે પાસ

'તારક મેહતા' ના સોઢી 25 દિવસ પછી ઘરે પરત ફર્યા, આટલા દિક્વસ ક્યા હતા ગુરુચરણ સિંહ થયો ખુલાસો

Jokes- હા, કંજૂસ તો છે

કાંસમાં હાથમાં પ્લાસ્ટર સાથે દેખાઈ ઐશ્વર્યા, પુત્રી આરાધ્યાએ દરેક પગલે આપ્યો માતાનો સાથ

Vicky Kaushal Birthday: 'ગેંગ્સ ઓફ વાસેપુર'ના શૂટિંગ દરમિયાન વિક્કીને જવું પડ્યું હતું જેલ, જાણો શું હતો મામલો

પિંક ડ્રેસમાં ઉર્વશી રોતેલાએ કાન્સની રેડ કાર્પેટ પર હુસ્નનો જાદુ વિખેર્યો

Show comments