Webdunia - Bharat's app for daily news and videos

Install App

મતબેંકનું રાજકારણ દેશ માટે ખતરો

વેબ દુનિયા
મંગળવાર, 31 માર્ચ 2009 (11:33 IST)
ભારતીય જનતા પક્ષ (ભાજપ)ના વડાપ્રધાન પદના ઉમેદવાર લાલકૃષ્ણ અડવાણીએ મતબેંકના રાજકારણને રાષ્ટ્રીય સુરક્ષા માટે ખતરો ગણાવ્યો હતો. અહીંના પક્ષના ઉમેદવાર સુદર્શન ભગતના ટેકામાં યોજવામાં આવેલી જનસભાને સંબોધન કરતાં અડવાણીએ કહ્યું હતું કે, ધર્મ અને જાતિના આધારે લોકોમાં ભાગલાં પડાવવાથી દેશના વિકાસ અને સુરક્ષાને ભારે નુકશાન થશે. દેશમાં મત બેંકની રાજનીતિને કોઈ સ્થાન નથી.

સંસદ હુમલાના આરોપી અફઝલ ગુરુને ફાંસી આપવાના સુપ્રીમકોર્ટના આદેશનું પાલન નહીં કરવા બદલ કેન્દ્ર સરકારની ઉગ્ર ઝાટકણી કાઢતાં અડવાણીએ કહ્યું હતું કે, આ બનાવ 2001માં બન્યો હતો. આદેશ 2002માં થયો જયારે 2009 ચાલી રહ્યું હોવા છતાં હુકમનું પાલન થતું નથી.

આ જગ્યાએ આરોપી આનંદસિંઘ અથવા તો આનંદ મોહન હોત તો કયારનીય ફાંસી આપી દીધી હોત. યુપીએ સરકારે હુમલા દરમ્યાન શહીદ થયેલા સુરક્ષા દળોના જવાનોનું માન રાખીને પણ સુપ્રીમકોર્ટના આદેશનું પાલન કરવું જોઈએ.

World family day 2023- વિશ્વ પરિવાર દિવસ પર નિબંધ

સંચળ અને હિંગ એકસાથે ખાશો તો સુધરી જશે પાચનક્રિયા, ડાયાબિટીસના દર્દીઓ માટે પણ ફાયદાકારક

હાઈ કોલેસ્ટ્રોલને ઝડપથી ઘટાડે છે ચિયા સીડ્સ, માત્ર 1 ગ્લાસ પાણીમાં પલાળો અને રોજ સવારે પીવો

શું તમને પણ રાત્રે જમ્યા પછી ગેસ અને એસિડિટીના કારણે છાતીમાં બળતરા થાય છે તો અજમાવો આ ઘરેલું ઉપાય, તરત જ રાહત મળશે

Youthful Skin: ઉમ્ર વધતા જ ત્વચામા દેખાય છે એજિંસ સંકેત અજમાવો ચેહરા પર આ વસ્તુઓ

રાખી સાવંતની હાલત ખરાબ, દિલની બીમારીનો સામનો કરી રહેલી અભિનેત્રી હોસ્પિટલમાં દાખલ

કદી ચંદ્રમુખી તો કદી મોહિની બની માઘુરી દિક્ષિતે ઈંડસ્ટ્રી પર કર્યુ રાજ, જુઓ તેમના ફેમસ પાત્રની એક ઝલક

Loksabha polls -અલ્લુ અર્જુન YRS ધારાસભ્યને સમર્થન આપવા આવ્યો હતો, આચારસંહિતાના ભંગ બદલ બંને વિરુદ્ધ કેસ

Char dham yatra ના દરમિયાન ક્યાનુ રસ્તો છે સૌથી વધારે મુશ્કેલ, જતા પહેલા જાણી લો

શ્રીકાંત રિવ્યુ - નેટિજેંસને ગમી ગઈ રાજકુમાર રાવની ફિલ્મ, બોલ્યા - આ છે એવોર્ડ વિનિંગ પરફોરેમેંસ

Show comments