Webdunia - Bharat's app for daily news and videos

Install App

નક્સલી હુમલામાં 26 જવાન શહીદ

ભાષા
બુધવાર, 30 જૂન 2010 (11:24 IST)
છત્તીસગઢના દૂરદરાજના નારાયણપુર જિલ્લામાં મંગળવારે માઓવાદીના હુમલામાં સીઆરપીએફના ઓછામાં ઓછા 26 જવાનોના મૃત્યુ નિપજ્યાં છે, જ્યારે આઠ ઘાયલ થયાં છે.

કેંદ્રીય ગૃહ સચિવ જી કે પિલ્લઈએ કહ્યું કે, એક પહાડ પર મોજૂદ ભારી સંખ્યામાં સશસ્ત્ર માઓવાદીઓએ પોતાના કાર્યક્ષેત્રથી પરત ફરી રહેલી 63 સભ્યોની ટુકડી પર સ્વચાલિત હથિયારોથી હુમલો કરી દીધો. બપોરે લગભગ ત્રણ વાગ્યે થયેલા આ હુમલામાં આઠ જવાન ઘાયલ થયાં છે જેમાં છત્તીસગઢ પોલીસના ચાર વિશેષ પોલીસ અધિકારી પણ શામેલ છે.

પ્રદેશ પોલિસના અતિરિક્ત પોલિસ મહાનિદેશક રામનિવાસે જણાવ્યું કે, સુરક્ષા ટુકડીના જવાનોએ જવાબી ગોળીબાર પણ કર્યો, પરંતુ એ સ્પષ્ટ ન થયું કે, શું કોઈ માઓવાદીને ગોળી લાગી અથવા કોઈ ઘાયલ થયો.

પિલ્લઈએ જણાવ્યું કે, ઘટનાસ્થળ પર સુરક્ષા અને ચિકિત્સા સહાયતા પહોંચાડી દેવામાં આવી છે. ઘાયલોને સેનાના હેલીકોપ્ટર હોસ્પિટલ લઈ જઈ રહ્યાં છે. બીજી તરફ મુખ્યમંત્રી રમનસિંહે ઘટનાની નિંદા કરતા કહ્યું છે કે, જવાનોની શહીદી વ્યર્થ નહીં જાય.

જો રેફ્રિજરેટરના દરવાજાના રબરમાં ગંદકી એકઠી થઈ ગઈ હોય, તો તેને આ રીતે સાફ કરો

ડાયાબિટીસમાં ફાયદાકારક છે આ બીજ, જાણો શુગર લેવલ કંટ્રોલ કરવા માટે કયા બીજ ખાવા જોઈએ ?

દૂધવાળી ચા ને ICMR બતાવી સોંથી ખતરનાક, જાણી લો તો પછી કઈ ચા પીવી જોઈએ ?

High Blood Pressure: હાઈ બ્લડ પ્રેશરને સહેલાઈથી કંટ્રોલ કરવા માટે ફોલો કરો આ 5 ટિપ્સ

ગાંઠિયાનું શાક બનાવવાની રીત

સૈફ અલી ખાનની દીકરી સારા બનશે દુલ્હન, એક અમીર બિઝનેસમેન સાથે ગુપચુપ સગાઈ કરી, ટૂંક સમયમાં મંગેતર સાથે 7 ફેરા લેશે

'તારક મેહતા' ના સોઢી 25 દિવસ પછી ઘરે પરત ફર્યા, આટલા દિક્વસ ક્યા હતા ગુરુચરણ સિંહ થયો ખુલાસો

Jokes- હા, કંજૂસ તો છે

કાંસમાં હાથમાં પ્લાસ્ટર સાથે દેખાઈ ઐશ્વર્યા, પુત્રી આરાધ્યાએ દરેક પગલે આપ્યો માતાનો સાથ

Vicky Kaushal Birthday: 'ગેંગ્સ ઓફ વાસેપુર'ના શૂટિંગ દરમિયાન વિક્કીને જવું પડ્યું હતું જેલ, જાણો શું હતો મામલો

Show comments