Webdunia - Bharat's app for daily news and videos

Install App

જેટલી હજુ પણ નારાજ

ભાષા
મંગળવાર, 17 માર્ચ 2009 (17:42 IST)
સુધાંશુ મિત્તલને પાર્ટી પદાધિકારી બનાવવાના મામલે ભાજપના અધ્યક્ષ રાજનાથસિંહના નિર્ણયથી નારાજ થયેલા અરૂણ જેટલીએ આજે પણ પાર્ટીની કેન્દ્રિય ચૂંટણી સમિતિની બેઠકનો બહિષ્કાર કર્યો હતો.

રાજનાથસિંહની અધ્યક્ષતામાં અહીં ભાજપના મુખ્યાલય ખાતે શરૂ થયેલી બેઠકમાં લાલકૃષ્ણ અડવાણી, વેંકૈયા નાયડું, સુષમા સ્વરાજ, ગોપીનાથ મુંડે અને બાલ આમ્ટે સહિત વરિષ્ઠ નેતાઓ હાજર રહ્યા હતા પરંતુ અધ્યક્ષના નિર્ણય સામે પોતાની નારાજગી વ્યક્ત કરવા માટે જેટલી આવ્યા ન હતા.

આ અગાઉ 13મી માર્ચે થયેલી બેઠકમાં પણ જેટલી હાજર રહ્યા ન હતા. વિવાદાસ્પદ વ્યાપારી સુધાંશુ મિત્તલને પૂર્વોત્તરના સહસંયોજક બનાવવામાં આવતાં જેટલીએ પોતાનો વિરોધ નોંધાવ્યો હતો.

Tanning Home Remedy: આગ ઓકતા તાપથી કાળી પડી ગઈ છે તમારી ત્વચા, ટૈનિંગને તરત હટાવવા માટે કરો આ ઉપાય

Tanning Solution- ટેનિંગની સમસ્યા થઈ જાય તો અજમાવો આ ઘરેલૂ ઉપાય

National Dengue Day 2024: સતત ઉલ્ટી અને હાથ પગ પર દાણા, આ ડેંગુના લક્ષણ હોઈ શકે.. જાણો શુ કરવુ

રાયતા મસાલા

Quick Recipe: 10 મિનિટમાં બની જશે બુંદીનું શાક, જાણો સરળ રીત

Vicky Kaushal Birthday: 'ગેંગ્સ ઓફ વાસેપુર'ના શૂટિંગ દરમિયાન વિક્કીને જવું પડ્યું હતું જેલ, જાણો શું હતો મામલો

પિંક ડ્રેસમાં ઉર્વશી રોતેલાએ કાન્સની રેડ કાર્પેટ પર હુસ્નનો જાદુ વિખેર્યો

રાખી સાવંતની હાલત ખરાબ, દિલની બીમારીનો સામનો કરી રહેલી અભિનેત્રી હોસ્પિટલમાં દાખલ

કદી ચંદ્રમુખી તો કદી મોહિની બની માઘુરી દિક્ષિતે ઈંડસ્ટ્રી પર કર્યુ રાજ, જુઓ તેમના ફેમસ પાત્રની એક ઝલક

Loksabha polls -અલ્લુ અર્જુન YRS ધારાસભ્યને સમર્થન આપવા આવ્યો હતો, આચારસંહિતાના ભંગ બદલ બંને વિરુદ્ધ કેસ

Show comments