Webdunia - Bharat's app for daily news and videos

Install App

જરા યાદ કરો કુરબાની : લતા

વેબ દુનિયા
શનિવાર, 29 નવેમ્બર 2008 (19:06 IST)
મુંબઈમાં આતંકવાદીઓ દ્વારા કરવામાં આવેલા બ્લાસ્ટમાં અને મુંબઈના તાજ સમી તાજમહેલ હોટલ પર આતંકવાદીઓએ કરેલા કબ્જા અને અનેક લોકોના થયેલા મૃત્યુથી આખુ દેશ ખુબ જ દુ:ખી છે. એક ખાનગી ચેનલે સદાબહાર ગીતકાર લત્તા મંગેશકર સાથે વાતચીત કરી હતી. જેમાં લત્તાજીએ તેમનું દ:ખ વ્યક્ત કર્યુ હતું.

આતંકવાદીઓને મારી વિજય મેળવવા બદલ લત્તાજીએ હરખ અનુભવ્યો હતો, પણ સાથે સાથે 14 જવાનો સહિત દેશ વિદેશના લોકો માર્યા ગયાનો શોક પણ વ્યકત કર્યો હતો. તેમણે શહીદો સલામી અર્પી હતી.

આ ઘટનામાં ઘરડાથી લઈને બાળકો પણ માર્યા ગયા છે, જેનાથી મારુ જમવાનું પણ દુષવાર થઈ ગયુ હતુ. તેમણે પત્રકારોને પણ સલામ કરી હતી જે જીવના જોખમે અમારા સુધી દરેક ખબર પહોચાડતા હતા.

લત્તાજીનું કહેવું છે કે તાજ હોટેલ મુંબઈ માટે તાજમહેલ છે, જેને આ દશામાં જોવું જ ગમતુ નથી.

આ યુદ્ધમાં શહીદ થયેલા લોકોને શ્રદ્ધાંજલિ આપતા કહ્યુ હતું કે 'એ મેરે વતન કે લોકો જરા યાદ કરો કુરબાની'.

સવારે ઉઠ્યા પછી કરો આ એક કામ, તમારી આસપાસ પણ નહીં ફટકે દિલની બીમારી, હાર્ટ હંમેશા રહેશે સ્વસ્થ

Tanning Home Remedy: આગ ઓકતા તાપથી કાળી પડી ગઈ છે તમારી ત્વચા, ટૈનિંગને તરત હટાવવા માટે કરો આ ઉપાય

Tanning Solution- ટેનિંગની સમસ્યા થઈ જાય તો અજમાવો આ ઘરેલૂ ઉપાય

National Dengue Day 2024: સતત ઉલ્ટી અને હાથ પગ પર દાણા, આ ડેંગુના લક્ષણ હોઈ શકે.. જાણો શુ કરવુ

રાયતા મસાલા

Vicky Kaushal Birthday: 'ગેંગ્સ ઓફ વાસેપુર'ના શૂટિંગ દરમિયાન વિક્કીને જવું પડ્યું હતું જેલ, જાણો શું હતો મામલો

પિંક ડ્રેસમાં ઉર્વશી રોતેલાએ કાન્સની રેડ કાર્પેટ પર હુસ્નનો જાદુ વિખેર્યો

રાખી સાવંતની હાલત ખરાબ, દિલની બીમારીનો સામનો કરી રહેલી અભિનેત્રી હોસ્પિટલમાં દાખલ

કદી ચંદ્રમુખી તો કદી મોહિની બની માઘુરી દિક્ષિતે ઈંડસ્ટ્રી પર કર્યુ રાજ, જુઓ તેમના ફેમસ પાત્રની એક ઝલક

Loksabha polls -અલ્લુ અર્જુન YRS ધારાસભ્યને સમર્થન આપવા આવ્યો હતો, આચારસંહિતાના ભંગ બદલ બંને વિરુદ્ધ કેસ

Show comments