Webdunia - Bharat's app for daily news and videos

Install App

જમ્મુમાં આતંકવાદીઓની ઘુસણખોરી

ભાષા
રવિવાર, 31 ઑગસ્ટ 2008 (17:36 IST)
જમ્મુનાં ચિન્નોર વિસ્તારમાં કેટલાંક આતંકવાદીઓ છુપાયા હોવાના સમાચાર બાદ પોલીસ તંત્ર સતર્ક થઈ ગયું છે. તેમણે સમગ્ર શહેરમાં કર્ફ્યુ લગાવી દીધો છે.

પોલીસ સુત્રોનાં જણાવ્યાનુસાર કેટલાંક સ્થાનીય લોકો દ્વારા આતંકવાદીઓને જોયા હોવાનાં અહેવાલ બાદ જમ્મુમાં કર્ફ્યુ લગાવી દીધો હતો. ચિન્નોરમાં ગત 27 ઓગસ્ટનાં રોજ થયેલા આતંકી હુમલામાં 9 લોકોનાં મોત થયાં હતાં.

ચિન્નોરમાં ક્ષેત્રમાં આતંકીઓની હાજરીની સંભાવનાને ધ્યાનમાં રાખીને પોલીસ તલાસી અભિયાન શરૂ કર્યું છે. તો કેટલીક જગ્યાએ સુરક્ષા દળોને પણ જાણ કરી દેવામાં આવ્યું છે.

તો અમરનાથ સંઘર્ષ સમિતિએ સવારે એક રેલી યોજી હતી. જેમાં હજારો નાગરિકો સ્વંયભૂ હાજર રહ્યાં હતાં. તેમણે કર્ફ્યુનો ભંગ કરીને રસ્તા પર આવી ગયા હતાં અને, પ્રદર્શનો યોજ્યાં હતાં. તેથી પોલીસને લાઠીચાર્જ અને ટીયરગેસનો સેલ છોડવા પડ્યાં હતાં.

દૂધવાળી ચા ને ICMR બતાવી સોંથી ખતરનાક, જાણી લો તો પછી કઈ ચા પીવી જોઈએ ?

High Blood Pressure: હાઈ બ્લડ પ્રેશરને સહેલાઈથી કંટ્રોલ કરવા માટે ફોલો કરો આ 5 ટિપ્સ

ગાંઠિયાનું શાક બનાવવાની રીત

બાળકમાં confidence વધારવા માટે પેરેંટસ કરો આ કામ, જીવનના દરેક પરીક્ષામાં થશે પાસ

આ સમસ્યાઓમાં હળદરનું સેવન ન કરવું જોઈએ

'તારક મેહતા' ના સોઢી 25 દિવસ પછી ઘરે પરત ફર્યા, આટલા દિક્વસ ક્યા હતા ગુરુચરણ સિંહ થયો ખુલાસો

Jokes- હા, કંજૂસ તો છે

કાંસમાં હાથમાં પ્લાસ્ટર સાથે દેખાઈ ઐશ્વર્યા, પુત્રી આરાધ્યાએ દરેક પગલે આપ્યો માતાનો સાથ

Vicky Kaushal Birthday: 'ગેંગ્સ ઓફ વાસેપુર'ના શૂટિંગ દરમિયાન વિક્કીને જવું પડ્યું હતું જેલ, જાણો શું હતો મામલો

પિંક ડ્રેસમાં ઉર્વશી રોતેલાએ કાન્સની રેડ કાર્પેટ પર હુસ્નનો જાદુ વિખેર્યો

Show comments