Webdunia - Bharat's app for daily news and videos

Install App

ગોરખધામ એક્સપ્રેસની માલગાડી સાથે અથડાતા 12ના મોત અનેક ઘાયલ

Webdunia
સોમવાર, 26 મે 2014 (12:47 IST)
ઉત્તરપ્રદેશના સંત કબીર નગરમાં ગોરખધામ એક્સપ્રેસ દુર્ઘટનાગ્રસ્ત થઈ ગઈ છે. ગોરખધામ એક્સપ્રેસની ટક્કર માલગાડી સાથે થઈ જેમા 12 લોકોના મોત થઈ ગયા છે. એવુ કહેવાય રહ્યુ છે કે મૃતકોની સંખ્યા વધી શકે છે. દુર્ઘટનામાં 50થી વધુ લોકો ઘાયલ થવાના સમાચાર છે. 
 
ગોરખધામ એક્સપ્રેસની માલગાડી સાથે થયેલ ટક્કર પછે 4 જનરલ બોગી એક સ્લીપર, એંજિન અને એક એસી કોચ સંપૂર્ણ રીતે ક્ષતિગ્રસ્ત થઈ ગઈ. આ ટ્રેન દિલ્હીથી ગોરખપુર જઈ રહી હતી. રાહત અને બચાવ કાર્ય માટે ટીમો દુર્ઘટના સ્થળ પર પહોંચી ગઈ છે. 

જો રેફ્રિજરેટરના દરવાજાના રબરમાં ગંદકી એકઠી થઈ ગઈ હોય, તો તેને આ રીતે સાફ કરો

ડાયાબિટીસમાં ફાયદાકારક છે આ બીજ, જાણો શુગર લેવલ કંટ્રોલ કરવા માટે કયા બીજ ખાવા જોઈએ ?

દૂધવાળી ચા ને ICMR બતાવી સોંથી ખતરનાક, જાણી લો તો પછી કઈ ચા પીવી જોઈએ ?

High Blood Pressure: હાઈ બ્લડ પ્રેશરને સહેલાઈથી કંટ્રોલ કરવા માટે ફોલો કરો આ 5 ટિપ્સ

ગાંઠિયાનું શાક બનાવવાની રીત

સૈફ અલી ખાનની દીકરી સારા બનશે દુલ્હન, એક અમીર બિઝનેસમેન સાથે ગુપચુપ સગાઈ કરી, ટૂંક સમયમાં મંગેતર સાથે 7 ફેરા લેશે

'તારક મેહતા' ના સોઢી 25 દિવસ પછી ઘરે પરત ફર્યા, આટલા દિક્વસ ક્યા હતા ગુરુચરણ સિંહ થયો ખુલાસો

Jokes- હા, કંજૂસ તો છે

કાંસમાં હાથમાં પ્લાસ્ટર સાથે દેખાઈ ઐશ્વર્યા, પુત્રી આરાધ્યાએ દરેક પગલે આપ્યો માતાનો સાથ

Vicky Kaushal Birthday: 'ગેંગ્સ ઓફ વાસેપુર'ના શૂટિંગ દરમિયાન વિક્કીને જવું પડ્યું હતું જેલ, જાણો શું હતો મામલો

Show comments