Webdunia - Bharat's app for daily news and videos

Install App

ગોપાલસ્વામીની ભલામણ સામે કચવાટ

વેબ દુનિયા
શનિવાર, 31 જાન્યુઆરી 2009 (19:56 IST)
દેશના મુખ્ય ચૂંટણી કમિશ્નર એન.ગોપાલાસ્વામીના ચૂંટણી કમિશ્નર પદેથી નવીન ચાવલાને દુર કરવાની ભલામણને બંધારણીય નિષ્ણાંતોએ આજે વખોડી હતી.

દેશના પ્રખર કાયદા શાસ્ત્રીઓ ફલી એસ. નરીમન, કે.વેણુગોપાલ અને શાંતિભૂષણે કહ્યું હતું કે, મુખ્ય ચુંટણી કમિશ્નરે ચુંટણીના માહોલ પહેલાં જ આ નિર્ણય કરીને ચુંટણીપંચની વિશ્વસનીયતા પર પ્રશ્નો ઊભા કરી દીધા છે. જે ખરેખર દુર્ભાગ્યપૂર્ણ છે.

નરીમને કહ્યું હતું કે, સીઈસી દ્વારા કટોકટી ઊભી કરવામાં આવી છે. મને આશ્ચર્યએ બાબતનું લાગી રહ્યું છે કે, આ નિર્ણય તેમણે વર્ષ પહેલાં પણ કરી શકયા હોત. જોકે ચૂંટણીના થોડા સમય પહેલાં આ બન્યું હોવાથી સામાન્ય લોકોમાં આખી વાતનો મતલબ કંઈ અલગ જ જશે.

વેણુગોપાલે કહ્યું હતું કે, સીઈસીની ભલામણ એ સુપ્રીમકોર્ટના 1995ના આદેશની એકદમ વિરુદ્ધ જ છે. સીઈસી એ ચુંટણીપંચને સ્વતંત્રતા પર તરાપ મારી છે.

પૂર્વ કાયદામંત્રી શાંતિભૂષણે કહ્યું હતું કે, ગોપાલાસ્વામીની ભલામણ પર સરકાર ચૂંટણી પહેલાં કોઈ નિર્ણય લે તેવી હાલ શકયતા નહીવત લાગી રહી છે. સીઈસી હાલના તબક્કે કટોકટી ઊભી કરીને લોકો સમક્ષ ખોટો સંદેશો જવા દીધો છે.

ઉનાડા માટે બેસ્ટ છે દૂધથી બનેલા આ 4 ફેસપેક

Heart ને લગતી બિમારીઓથી બચવું છે તો રોજ સવારે ઉઠીને કરો આ કામ

Tanning Home Remedy: આગ ઓકતા તાપથી કાળી પડી ગઈ છે તમારી ત્વચા, ટૈનિંગને તરત હટાવવા માટે કરો આ ઉપાય

Tanning Solution- ટેનિંગની સમસ્યા થઈ જાય તો અજમાવો આ ઘરેલૂ ઉપાય

National Dengue Day 2024: સતત ઉલ્ટી અને હાથ પગ પર દાણા, આ ડેંગુના લક્ષણ હોઈ શકે.. જાણો શુ કરવુ

Vicky Kaushal Birthday: 'ગેંગ્સ ઓફ વાસેપુર'ના શૂટિંગ દરમિયાન વિક્કીને જવું પડ્યું હતું જેલ, જાણો શું હતો મામલો

પિંક ડ્રેસમાં ઉર્વશી રોતેલાએ કાન્સની રેડ કાર્પેટ પર હુસ્નનો જાદુ વિખેર્યો

રાખી સાવંતની હાલત ખરાબ, દિલની બીમારીનો સામનો કરી રહેલી અભિનેત્રી હોસ્પિટલમાં દાખલ

કદી ચંદ્રમુખી તો કદી મોહિની બની માઘુરી દિક્ષિતે ઈંડસ્ટ્રી પર કર્યુ રાજ, જુઓ તેમના ફેમસ પાત્રની એક ઝલક

Loksabha polls -અલ્લુ અર્જુન YRS ધારાસભ્યને સમર્થન આપવા આવ્યો હતો, આચારસંહિતાના ભંગ બદલ બંને વિરુદ્ધ કેસ

Show comments