Webdunia - Bharat's app for daily news and videos

Install App

ગુનેગારોનો ડાટાબેઝ બનાવવાની જરૂરત:મોદી

ભાષા
સોમવાર, 19 જાન્યુઆરી 2009 (11:43 IST)
ગુજરાતના મુખ્યમંત્રી નરેંદ્ર મોદીએ આજે જણાવ્યું હતું કે આતંકવાદથી લડવા અને તપાસને વધારે ઝડપી બનાવવા માટે સજાયાફ્તા તેમજ શંકાસ્પદનો રાષ્ટ્રીય સ્તર પર એક ડાટાબેઝ જરૂરી છે.

19 મા અખિલ ભારતીય અપરાધ વિજ્ઞાન સંમેલનના ઉદ્ઘાટન સત્રમાં મોદીએ કહ્યું હતું કે આતંકવાદની સાથે સાથે આતંકવાદી કાર્યોને પણ રોકવાના છે. આતંકવાદની વિરુદ્ધ સંઘર્ષમાં અપરાધ વિજ્ઞાન એક મહત્વની ભુમિકા ભજવવા જઈ રહ્યો છે.

તેમણે વધારેમાં જણાવ્યું હતું કે આપણે રાષ્ટ્રીય સ્તર પર ગુનેગારોનો ડાટાબેઝ બનાવવાની જરૂરત છે અને માત્ર તેમનો ડાટાબેઝ બનાવવાથી કામ નહિ ચાલે પરંતુ આપણે શંકાસ્પદોનો ડાટાબેઝ પણ બનાવવો પડશે.

દૂધવાળી ચા ને ICMR બતાવી સોંથી ખતરનાક, જાણી લો તો પછી કઈ ચા પીવી જોઈએ ?

High Blood Pressure: હાઈ બ્લડ પ્રેશરને સહેલાઈથી કંટ્રોલ કરવા માટે ફોલો કરો આ 5 ટિપ્સ

ગાંઠિયાનું શાક બનાવવાની રીત

બાળકમાં confidence વધારવા માટે પેરેંટસ કરો આ કામ, જીવનના દરેક પરીક્ષામાં થશે પાસ

આ સમસ્યાઓમાં હળદરનું સેવન ન કરવું જોઈએ

Jokes- હા, કંજૂસ તો છે

કાંસમાં હાથમાં પ્લાસ્ટર સાથે દેખાઈ ઐશ્વર્યા, પુત્રી આરાધ્યાએ દરેક પગલે આપ્યો માતાનો સાથ

Vicky Kaushal Birthday: 'ગેંગ્સ ઓફ વાસેપુર'ના શૂટિંગ દરમિયાન વિક્કીને જવું પડ્યું હતું જેલ, જાણો શું હતો મામલો

પિંક ડ્રેસમાં ઉર્વશી રોતેલાએ કાન્સની રેડ કાર્પેટ પર હુસ્નનો જાદુ વિખેર્યો

રાખી સાવંતની હાલત ખરાબ, દિલની બીમારીનો સામનો કરી રહેલી અભિનેત્રી હોસ્પિટલમાં દાખલ

Show comments