Webdunia - Bharat's app for daily news and videos

Install App

કિરણ બેદી સામૂદાયિક કોલેજોના સમર્થનમાં

Webdunia
બુધવાર, 28 જુલાઈ 2010 (11:46 IST)
શિક્ષા અને રોજગારની તકો વચ્ચેના અંતરને જોઈ દુ:ખ વ્યક્ત કરતા પૂર્વ આઈપીએસ અધિકારી કિરણ બેદીએ કહ્યુ કે દેશમાં અભ્યાસ વચ્ચે જ છોડી દેનારા લોકોની સંખ્યા સૌથી વધુ છે. જે સામૂદાયિક કોલેજો દ્વારા ઘટાડી શકાય છે.

કિરણે સામૂહિક કોલેજો તરફ ઈશારો કરતા કહ્યુ કે આ આશાનુ એકમાત્ર કિરણ છે. તેમના મુજબ આના દ્વારા ગ્રામીણ અને શહેરી ગામોમાં શિક્ષા અને રોજગારલક્ષી પ્રશિક્ષણ આપી શકાય છે.

આવી સામૂદાયિક શાળાને ચલાવનારી નવજ્યોતિ ઈંડિયા ફાઉંડેશનની સંસ્થાપક કિરણે ઈંદિરા ગાંઘી વિશ્વવિદ્યાલયમાં એક વ્યાખ્યાન દરમિયાન આ વાત કરી.

તેમને કહ્યુ કે શિક્ષા અને રોજગાર વચ્ચે વધતી ખાઈને ભરવા માટે રોજગારલક્ષી પ્રશિક્ષણ આપવુ જોઈએ.

દૂધવાળી ચા ને ICMR બતાવી સોંથી ખતરનાક, જાણી લો તો પછી કઈ ચા પીવી જોઈએ ?

High Blood Pressure: હાઈ બ્લડ પ્રેશરને સહેલાઈથી કંટ્રોલ કરવા માટે ફોલો કરો આ 5 ટિપ્સ

ગાંઠિયાનું શાક બનાવવાની રીત

બાળકમાં confidence વધારવા માટે પેરેંટસ કરો આ કામ, જીવનના દરેક પરીક્ષામાં થશે પાસ

આ સમસ્યાઓમાં હળદરનું સેવન ન કરવું જોઈએ

'તારક મેહતા' ના સોઢી 25 દિવસ પછી ઘરે પરત ફર્યા, આટલા દિક્વસ ક્યા હતા ગુરુચરણ સિંહ થયો ખુલાસો

Jokes- હા, કંજૂસ તો છે

કાંસમાં હાથમાં પ્લાસ્ટર સાથે દેખાઈ ઐશ્વર્યા, પુત્રી આરાધ્યાએ દરેક પગલે આપ્યો માતાનો સાથ

Vicky Kaushal Birthday: 'ગેંગ્સ ઓફ વાસેપુર'ના શૂટિંગ દરમિયાન વિક્કીને જવું પડ્યું હતું જેલ, જાણો શું હતો મામલો

પિંક ડ્રેસમાં ઉર્વશી રોતેલાએ કાન્સની રેડ કાર્પેટ પર હુસ્નનો જાદુ વિખેર્યો

Show comments