Webdunia - Bharat's app for daily news and videos

Install App

કસાબ મામલે મોદીની આલોચના

ભાષા
શનિવાર, 24 જાન્યુઆરી 2009 (19:20 IST)
મુંબઇના આતંકવાદી હુમલા મામલે એકઠા કરાયેલા સબૂતો મુદ્દે ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીની વિવાદાસ્પદ ટીપ્પણીની પ્રદેશના ભાજપ નેતાઓ અને વિપક્ષી કોંગ્રેસે આજે આલોચના કરી હતી કે આ ટીપ્પણીથી પાકિસ્તાનને જવાબ આપવાનો મોકો મળ્યો છે.

પૂર્વ મુખ્યમંત્રી અને ભાજપના નેતા સુરેશ મહેતાએ આજે કહ્યું હતું કે, કરાયેલી આ ટીપપ્ણી વણજોઇતી અને અયોગ્ય છે. કોઇને પણ મુખ્યમંત્રી દ્વારા આવી ટીપ્પણી કરાશે એવી આશા ન હતી.

મોદીના વિરોધી મહેતાએ પ્રેસને કહ્યું કે, મુખ્યમંત્રી પદની સાથે કેટલીક જવાબદારીઓ પણ હોય છે અને સૌથી પહેલા દેશનું હિત હોય છે. એક મુખ્યમંત્રીએ આવી વાકપટુતા ના કરવી જોઇએ.

આ સમસ્યાઓમાં હળદરનું સેવન ન કરવું જોઈએ

શરીરની જીદ્દી ચરબી ઘટાડવા માટે બકાસન કરો

World Hypertension Day 2024-હાયપરટેન્શન એ હાર્ટ એટેક અને મૃત્યુનું મુખ્ય કારણ છે, જાણો ઇતિહાસ, મહત્વ

ઉનાડા માટે બેસ્ટ છે દૂધથી બનેલા આ 4 ફેસપેક

Heart ને લગતી બિમારીઓથી બચવું છે તો રોજ સવારે ઉઠીને કરો આ કામ

Vicky Kaushal Birthday: 'ગેંગ્સ ઓફ વાસેપુર'ના શૂટિંગ દરમિયાન વિક્કીને જવું પડ્યું હતું જેલ, જાણો શું હતો મામલો

પિંક ડ્રેસમાં ઉર્વશી રોતેલાએ કાન્સની રેડ કાર્પેટ પર હુસ્નનો જાદુ વિખેર્યો

રાખી સાવંતની હાલત ખરાબ, દિલની બીમારીનો સામનો કરી રહેલી અભિનેત્રી હોસ્પિટલમાં દાખલ

કદી ચંદ્રમુખી તો કદી મોહિની બની માઘુરી દિક્ષિતે ઈંડસ્ટ્રી પર કર્યુ રાજ, જુઓ તેમના ફેમસ પાત્રની એક ઝલક

Loksabha polls -અલ્લુ અર્જુન YRS ધારાસભ્યને સમર્થન આપવા આવ્યો હતો, આચારસંહિતાના ભંગ બદલ બંને વિરુદ્ધ કેસ

Show comments