Webdunia - Bharat's app for daily news and videos

Install App

કસાબ અમારો નાગરિક હોઈ શકે -દુર્રાની

વાર્તા
બુધવાર, 31 ડિસેમ્બર 2008 (11:16 IST)
પાકિસ્તાને આખરે સ્વીકાર કરી લીધો છે કે 26 નવેમ્બરનાં રોજ મુંબઈ હુમલામાં સામેલ થયેલ બધા આતંકવાદીઓ તેના નાગરિક હોઈ શકે છે.

પાકિસ્તાનનાં રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર મોહમ્મદ અલી દુર્રાનીએ ટેલીવિઝન ચેનલ સીએનએન આઈબીએનને આપેલા ઈન્ટરવ્યુમાં કહ્યું હતું કે મુંબઈ હુમલા કેસમાં પકડાયેલ અઝમલ આમિર કસાબનાં પત્રની તપાસ કરવામાં આવી રહી છે.

તેમણે જણાવ્યું હતું કે દસ આતંકવાદીઓ પૈકી કોણ પાકિસ્તાની છે, તે હાલ કહેવું મુશ્કેલ છે. આ અંગે તપાસ ચાલી રહી છે. દુર્રાનીનું વક્તવ્ય એવા સમયે આવ્યું છે, જ્યારે પાકિસ્તાને યુદ્વને લઈને નરમાશ વર્તવાની શરૂઆત કરી દીધી છે.

દૂધવાળી ચા ને ICMR બતાવી સોંથી ખતરનાક, જાણી લો તો પછી કઈ ચા પીવી જોઈએ ?

High Blood Pressure: હાઈ બ્લડ પ્રેશરને સહેલાઈથી કંટ્રોલ કરવા માટે ફોલો કરો આ 5 ટિપ્સ

ગાંઠિયાનું શાક બનાવવાની રીત

બાળકમાં confidence વધારવા માટે પેરેંટસ કરો આ કામ, જીવનના દરેક પરીક્ષામાં થશે પાસ

આ સમસ્યાઓમાં હળદરનું સેવન ન કરવું જોઈએ

'તારક મેહતા' ના સોઢી 25 દિવસ પછી ઘરે પરત ફર્યા, આટલા દિક્વસ ક્યા હતા ગુરુચરણ સિંહ થયો ખુલાસો

Jokes- હા, કંજૂસ તો છે

કાંસમાં હાથમાં પ્લાસ્ટર સાથે દેખાઈ ઐશ્વર્યા, પુત્રી આરાધ્યાએ દરેક પગલે આપ્યો માતાનો સાથ

Vicky Kaushal Birthday: 'ગેંગ્સ ઓફ વાસેપુર'ના શૂટિંગ દરમિયાન વિક્કીને જવું પડ્યું હતું જેલ, જાણો શું હતો મામલો

પિંક ડ્રેસમાં ઉર્વશી રોતેલાએ કાન્સની રેડ કાર્પેટ પર હુસ્નનો જાદુ વિખેર્યો

Show comments