Webdunia - Bharat's app for daily news and videos

Install App

આસારામ બાપૂના સમર્થકો દ્વારા મીડિયા પર હુમલો, આશ્રમ સીલ થઈ શકે છે

Webdunia
શનિવાર, 31 ઑગસ્ટ 2013 (15:25 IST)
P.R
એક બાજુ આસારામ બાપૂ ધરપકડથી બચવા માટે આમ તેમ ભાગી રહ્યા છે, તો બીજી બાજુ તેમના સમર્થકોએ આક્રમક વલણ અપનાવ્યુ છે. આસારામ બાપૂના સમર્થક મોટી સંખ્યામાં જોઘપુરમાં આશ્રમની બહાર એકત્ર થવા માડ્યા છે. પોલીસ લોકોને ત્યાં એકત્ર થવાથી રોકી રહી છે. જોઘપુરની સીમા સીલ કરવામાં આવી છે અને આસારામનો આશ્રમ પણ સીલ કરવામાં આવી શકે છે.

શનિવારે સવારે જોઘપુરમાં આશ્રમની બહાર આસારામના સમર્થકોએ પત્રકારો પર હુમલો કર્યો હતો. પોલીસે આ મુદ્દામાં છ લોકોની ધરપકડ કરી લીધી છે. આસારામના સમર્થકોએ જોધપુર આશ્રમની બહાર કવરેજ કરી રહેલ ન્યૂઝ ચેનલના પત્રકારો પર હુમલો કરી ઘાયલ કરી દીધા હતા. એક મીડિયા કર્મચારીના માથામાંથી લોહી નીકળવા માંડ્યુ. ગુસ્સામાં સમર્થકોએ તેમનો કેમેરા વગેરે પણ તોડી નાખ્યા. આસારામના સમર્થક એ વાતથી લઈને નારાજ હતા કે મીડિયા તેમને એક દોષીની જેમ રજૂ કરી રહી છે. સમર્થક આ વાતને લઈને પણ નારાજ હતા કે આસારામ બાપૂને ફક્ત આસારામ કહીને સંબોધિત કરવામાં આવી રહ્યા છે.

આસારામના ઈન્દોર સ્થિત આશ્રમની બહાર પણ તેમના સમર્થકની ભીડ એકત્ર થઈ ગઈ. ત્યા પણ પોલીસની ખૂબ ભીડ એકત્ર રહી. એવુ કહેવાય રહ્યુ છે કે શુક્રવારે ભોપાલથી ભાગીને આસારામ ઈન્દોર પહોંચ્યા હતા. પરંતુ ઈન્દોર પોલીસ આ વાતને નકારી રહી છે.

આ Good Manners બાળકોને અત્યારેથી શીખડાવશો તો જીવનભર રહેશે નમ્ર

ઉનાળામાં ચહેરા પર ચમક લાવવા માટે આ જાંબુનો રસ પીવો

Rajiv Gandhi- કેવી રીતે ખબર પડી કે રાજીવ ગાંધીની હત્યા એક મહિલા દ્વારા કરવામાં આવી હતી

International Tea Day 2024- આંતરરાષ્ટ્રીય ચા દિવસનું ઇતિહાસ, મહત્વ અને ભારતમાં ઉપલબ્ધ પ્રખ્યાત ચા

આ તેલના ઉપયોગથી નસોમાં જમા થવા માંડે છે બેડ કોલેસ્ટ્રોલ, વધી જાય છે દિલની બીમારીની શક્યતા

Baby Bump છુપાવીને વોટ આપવા આવી દીપિકા પાદુકોણ, પતિ રણવીર સિંહ તેનો હાથ પકડીને ભીડથી બચાવતા જોવા મળ્યા

યામી ગૌતમ અને આદિત્ય ઘર બન્યા માતા-પિતા, અભિનેત્રીએ આપ્યો પુત્રને જન્મ

શ્વેતા તિવારીની આ અદાઓ જોઈને ફેંસ થયા લટ્ટુ, 43 વર્ષની અભિનેત્રીને મળ્યુ સંતૂર વાળુ મમ્મીનુ ટૈગ

સૈફ અલી ખાનની દીકરી સારા બનશે દુલ્હન, એક અમીર બિઝનેસમેન સાથે ગુપચુપ સગાઈ કરી, ટૂંક સમયમાં મંગેતર સાથે 7 ફેરા લેશે

'તારક મેહતા' ના સોઢી 25 દિવસ પછી ઘરે પરત ફર્યા, આટલા દિક્વસ ક્યા હતા ગુરુચરણ સિંહ થયો ખુલાસો

Show comments