Webdunia - Bharat's app for daily news and videos

Install App

આસારામની જામીન અરજી રદ્દ, 30 સપ્ટેમ્બર સુધી જેલમા

Webdunia
બુધવાર, 18 સપ્ટેમ્બર 2013 (17:17 IST)
.
P.R
કિશોરી બાળકીના યૌન ઉત્પીડનના આરોપમાં જેલમાં બંધ આધ્યાત્મિક ગુરૂ આસારામ બાપૂની જામીન અરજી પર સુનાવણી ટળી ગઈ છે. રાજસ્થાન હાઈકોર્ટમાં આ સુનાવણી હવે 1 ઓક્ટોબરના રોજ થશે. મતલબ આસારામને 30 સપ્ટેમ્બર સુધી જેલમાં જ રહેવુ પડશે. અત્રે એ ઉલ્લેખનીય છે કે દિલ્હી પોલીસ સ્ટેશનમાં આસારામ વિરુદ્ધ એક 16 વર્ષની કિશોરી બાળાની ફરિયાદ નોંધાઈ છે કે જોઘપુર આશ્રમમાં આસારામે તેમના પર બળાત્કાર કર્યો હતો. જો કે આસારામ આ આરોપોનો સ્પષ્ટ ઈંકાર કરી ચુક્યા છે અને તેમને આ આરોપોને બેબુનિયાદ બતાવ્યા છે.

High Blood Pressure: હાઈ બ્લડ પ્રેશરને સહેલાઈથી કંટ્રોલ કરવા માટે ફોલો કરો આ 5 ટિપ્સ

ગાંઠિયાનું શાક બનાવવાની રીત

બાળકમાં confidence વધારવા માટે પેરેંટસ કરો આ કામ, જીવનના દરેક પરીક્ષામાં થશે પાસ

આ સમસ્યાઓમાં હળદરનું સેવન ન કરવું જોઈએ

શરીરની જીદ્દી ચરબી ઘટાડવા માટે બકાસન કરો

Jokes- હા, કંજૂસ તો છે

કાંસમાં હાથમાં પ્લાસ્ટર સાથે દેખાઈ ઐશ્વર્યા, પુત્રી આરાધ્યાએ દરેક પગલે આપ્યો માતાનો સાથ

Vicky Kaushal Birthday: 'ગેંગ્સ ઓફ વાસેપુર'ના શૂટિંગ દરમિયાન વિક્કીને જવું પડ્યું હતું જેલ, જાણો શું હતો મામલો

પિંક ડ્રેસમાં ઉર્વશી રોતેલાએ કાન્સની રેડ કાર્પેટ પર હુસ્નનો જાદુ વિખેર્યો

રાખી સાવંતની હાલત ખરાબ, દિલની બીમારીનો સામનો કરી રહેલી અભિનેત્રી હોસ્પિટલમાં દાખલ