Webdunia - Bharat's app for daily news and videos

Install App

અમિત શાહ પર ત્રણ ત્રણ ખૂનના આરોપો છે - કપિલ સિબ્બલ

Webdunia
સોમવાર, 21 એપ્રિલ 2014 (14:25 IST)
કેન્દ્રીય કાયદા મંત્રી કપિલ સિબ્બલે પ્રેસ વાર્તાના માધ્યમથી સોમવારે માહિતી આપતા જણાવ્યુ કે ગુજરાતના પૂર્વ ગૃહમંત્રી અને નરેન્દ્ર મોદીના ખાસ અમિત શાહ ત્રણ હત્યાના આરોપી છે. તેમણે કહ્યુ કે વંજારા બાબતે ગુજરાતના મુખ્યમંત્રી ઓફિસે મહત્વની ભૂમિકા ભજવી છે. આ સમગ્ર મામલો પ્રજાપતિ એનકાઉંટર કેસ સાથે જોડાયો છે. 
 
સિબ્બલે એ તથ્યોના સહારે સીધા મોદી પર નિશાન સાધ્યો. તેમણે કહ્યુ કે એક બાજુ તો મોદી કહે છે કે સંસદમાં ભ્રષ્ટ લોકો માટે કોઈ સ્થાન ન હોવુ જોઈએ પણ પોતે હત્યાના આરોપીની સાથે બેસીને ચા પીએ છે. સિબ્બલે એ પણ જણાવ્યુ કે ગુજરાતમાં જે પણ બનાવટી એનકાઉંટર થયા છે એ બધી વાતોની માહિતી મુખ્યમંત્રી ઓફિસને હતી મતલબ મોદીને જાણ હતી.  

જો રેફ્રિજરેટરના દરવાજાના રબરમાં ગંદકી એકઠી થઈ ગઈ હોય, તો તેને આ રીતે સાફ કરો

ડાયાબિટીસમાં ફાયદાકારક છે આ બીજ, જાણો શુગર લેવલ કંટ્રોલ કરવા માટે કયા બીજ ખાવા જોઈએ ?

દૂધવાળી ચા ને ICMR બતાવી સોંથી ખતરનાક, જાણી લો તો પછી કઈ ચા પીવી જોઈએ ?

High Blood Pressure: હાઈ બ્લડ પ્રેશરને સહેલાઈથી કંટ્રોલ કરવા માટે ફોલો કરો આ 5 ટિપ્સ

ગાંઠિયાનું શાક બનાવવાની રીત

સૈફ અલી ખાનની દીકરી સારા બનશે દુલ્હન, એક અમીર બિઝનેસમેન સાથે ગુપચુપ સગાઈ કરી, ટૂંક સમયમાં મંગેતર સાથે 7 ફેરા લેશે

'તારક મેહતા' ના સોઢી 25 દિવસ પછી ઘરે પરત ફર્યા, આટલા દિક્વસ ક્યા હતા ગુરુચરણ સિંહ થયો ખુલાસો

Jokes- હા, કંજૂસ તો છે

કાંસમાં હાથમાં પ્લાસ્ટર સાથે દેખાઈ ઐશ્વર્યા, પુત્રી આરાધ્યાએ દરેક પગલે આપ્યો માતાનો સાથ

Vicky Kaushal Birthday: 'ગેંગ્સ ઓફ વાસેપુર'ના શૂટિંગ દરમિયાન વિક્કીને જવું પડ્યું હતું જેલ, જાણો શું હતો મામલો

Show comments