Festival Posters

જોક્સ - સત્સંગ

Webdunia
સોમવાર, 14 જાન્યુઆરી 2019 (00:46 IST)
એક સત્સંગ દરમિયાન  સંત પ્રવચન આપતા બોલ્યા - જે આ જન્મમાં નર છે તે આગલા જન્મમાં પણ નર જ હશે અને જે આ જન્મમાં નારી છે તે પણ આવતા જન્મમાં નારી હશે. .. એટલામાં એક વૃદ્ધા ઉઠીને જવા લાગી.. 
સંત બોલ્યા - માજી આમ વચ્ચેથી ઉઠીને કેમ જઈ રહ્યા છો ?
ડોશીમાં બોલ્યા - જ્યારે આવતા જન્મમાં પણ રોટલીઓ જ બનાવવાની છે તો સત્સંગ સાંભળવાનો શુ ફાયદો !!! 
 

સંબંધિત સમાચાર

જરૂર વાંચો

ગુજરાતી જોક્સ- લગ્ન

Thyroid : સામાન્ય નથી મહિલાઓને થાઈરાઈડ થવુ, જાણો તેના લક્ષણ અને ઘરેલુ ઉપચાર

Vidur Niti: લગ્ન પહેલા યુવતી અને તેના પરિવાર વિશે કંઈ વાતો ખબર હોવી જોઈએ ? જાણી લો નહી તો થશે પસ્તાવો

રાજ, રાજા અને સોનમ...Raja Raghuvanshi ના એ અંતિમ 9 કલાક, હનીમૂન હત્યાકાંડમાં સામે આવ્યા નવા FACTS

ગુજરાતી જોક્સ - નર્ક કે સ્વર્ગ

વધુ જુઓ..

લાઈફ સ્ટાઈલ

શું મહિનામાં 5 કિલો વજન ઘટાડવું શક્ય છે? જાણો વેટ લોસ માટે કેવું હોવું જોઈએ ડાયેટ અને એકસરસાઈઝ રૂટિન

કાચી કેરીની ચટણી બનાવવાની રીત

Career Tips for Women: મહિલાઓ આ ક્ષેત્રોમાં પોતાની કરિયર બનાવી શકે છે, આટલો પગાર મેળવી શકે છે

મુલતાની માટી લગાવવાથી તમારી ત્વચા સુકાઈ જશે નહીં, પેક લગાવતા પહેલા આ કરો.

બ્લડ પ્રેશર ઓછું થાય તો તમારા શરીરમાં કયા લક્ષણો દેખાય છે, લો બીપી કેવી રીતે ઠીક થઈ શકે ?

આગળનો લેખ
Show comments