Biodata Maker

Raksha Bandhan Special - ભાઈ - બેનના વચ્ચેની આ વાત તેમના રિશ્તાને બનાવે છે ખાસ

Webdunia
સોમવાર, 5 ઑગસ્ટ 2019 (17:41 IST)
બેન અને ભાઈનો રિશ્તા ખૂબ અનમોળ હોય છે. ભાઈને જો કોઈ ખૂબ નજીકથી જાણે છે તો એ બેન જ છે. ખુશી હોય કે પછી ગમ જીવનના દરેક પગલા પર એ તેની સાથે ઉભી રહે છે. ભાઈ જો પરેશાન પણ કરે ત્યારે પણએ ક્યારે સહન નથી કરી શકતી કે તેમના પ્યારા લાડલા ભાઈને કોઈ પરેશાન કરે. આવો જાણીએ છે કે એવી કઈ વાત છે જે ભાઈ બેનના રિશતા આટ્લું ખાસ બનાવે છે. 
1. એક બીજાના વગર નહી હોય મસ્તી 
મસ્તી હોય કે પછી કોઈ હંસી મજાક ભાઈ - બેન એક સાથે ન હોય તો આ વાતનો કોઈ મજા જ નહી રહે. જ્યારે બન્ને એક સાથે મળી જાય તો વાતારવરણ પોતે ખુશનુમા બની જાય છે. એક બીજાના વગર ફન અધૂરો હોય છે. 
 
2. મુશ્કેલમાં બેન આપે છે સાથ 
જયારે મિત્ર ભાઈને દગો આપી જાય છે ત્યારે બેન જ છે જે તેનો સાથ આપે છે. એ કોઈ પણ રીતે તેનો મન દુખી નહી થવા દેતી. ભાઈ પણ તેમની બેનની પૂરી રીતે કંફર્ટેબલ હોય છે. 
 
3. બેનની સાથે બની જશે કામ 
ભાઈનો કોઈ પણ કામ બગડવું શરૂ થઈ જાય તો તેને સૌથી પહેલા બેનની  યાદ આવે છે. ભાઈના ખરાબ કામને એ સરળતાથી સંભાળી લે છે. 
 
4. પૈસાની જરૂર હોય છે પૂરી 
જો ક્યારે ભાઈને પૈસાની કોઈ મુશ્કેલી આવી જાય તો બેન સૌથી છુપાવીને તેની મદદ કરે છે. 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

ગાંધી નિર્વાણ દિન - કેવો વીત્યો હતો મહાત્મા ગાંધીનો એ અંતિમ દિવસ 30 જાન્યુ.?

Heavy Rainfall Alert - હવામાન વિભાગે આ ચાર રાજ્યોમાં ભારે વરસાદ અને વીજળી પડવાની ચેતવણી જારી કરી

નામ પૂછ્યું... અને 16 સેકન્ડમાં 40 વાર છરીના ઘા ઝીંક્યા! માસ્ક પહેરેલા માણસોએ ઘરે પરત ફરી રહેલા શિક્ષક પર હુમલો કર્યો...

Baramati Plane Crash- અજિત પવારના વિમાનના સહ-પાયલટનું 25 વર્ષની ઉંમરે દુઃખદ અવસાન થયું. જાણો કેપ્ટન શાંભવી પાઠક કોણ હતા

77 મા પ્રજાસત્તાક દિવસ નિમિત્તે, દિલ્હીમાં ફરજના માર્ગ પર ગુજરાત ફરી એકવાર ચમક્યું. ગુજરાતના કોષ્ટકો

વધુ જુઓ..

ધર્મ

મહેલ મોટા ને મન જેના સાંકડા રે

Shri Tulsi Stuti: એકાદશી પર શ્રી તુલસી સ્તુતિનો પાઠ કરવાથી પુરા થશે બધા કામ, આરોગ્ય અને પારિવારિક સુખની પણ થશે પ્રાપ્તિ

કુંતીએ દ્રૌપદીને પાંડવોને ભોજન કેવી રીતે વહેંચવું તે કહ્યું

રાધાને કાન કરે વાત લિરિક્સ ગુજરાતીમાં

શ્રી ગણપતિ અથર્વશીર્ષ - Ganesh Atharvashirsha Path In Gujarati

આગળનો લેખ
Show comments