Webdunia - Bharat's app for daily news and videos

Install App

બાંગ્લાદેશમાં ઈદની નમાઝ દરમિયાન બોમ્બ બ્લાસ્ટ, 2 પોલીસ કર્મચારીઓના મોત

Webdunia
ગુરુવાર, 7 જુલાઈ 2016 (12:13 IST)
બાંગ્લાદેશમાં આજે ઈદની નમાજ દરમિયાન બ્લાસ્ટ થવાના સમાચાર મળ્યા છે.  આ ધમાકામાં 2 પોલીસ કર્મચારીઓના મોત અને અન્ય 12 લોકો ઘાયલ થવાના સમાચાર છે.  મુઠભેડમાં એક આતંકવાદીનું મોત થયુ છે. 
 
આ ઘટના બાંગ્લાદેશના કિશોરગંજ જીલ્લામાં ઈદના સૌથી મોટા આયોજન દરમિયાન થઈ.  હુમલાનુ કારણ હજુ સુધી જાણ થઈ નથી. ઉલ્લેખનીય છે કે હુમલાના માત્ર 6 દિવસ પહેલા જ અહી ધમાકો થઈ ચુક્યો છે.  સમાચાર મુજબ આ બ્લાસ્ટ શોલકિયા ઈદગાહ મેદાનમાં થયો છે. હુમલાવર પાસેના જ ઘરમાં સંતાયેલ છે. પોલીસે સમગ્ર એરિયાને ઘેરી લીધો છે.  
વધુ જુઓ..

જરૂર વાંચો

ગુજરાતી જોક્સ - રોજ કસરત કરો

ગોવિંદાની પત્નીને છે દારૂ પીવાનો ખૂબ શોખ, કહ્યું- મેં મારા જન્મદિવસ પર એકલી કેક કાપીને દારૂ પીઉં છું

આંધ્રપ્રદેશનું શ્રીકાલહસ્તી મંદિર દક્ષિણ ભારતના કાશી તરીકે પ્રખ્યાત છે, શિવના કર્પૂર સ્વરૂપની પૂજા કરવામાં આવે છે.

ગુજરાતી જોક્સ - ચાલ પ્રિસિપલ પાસે

ગુજરાતી જોક્સ - કીબોર્ડ

વધુ જુઓ..

નવીનતમ

છત્રપતિ શિવાજી મહારાજના સુવિચાર

Window Glass Cleaning- ઘરે બારીના કાચ કેવી રીતે સાફ કરવા? આ 4 સફાઈ હેક્સ તમારા માટે ઉપયોગી થશે

Maha Shivratri 2025 Bhog Recipes: મહાશિવરાત્રી પર ભાંગથી બનેલી આ વસ્તુઓ મહાદેવને પ્રસન્ન કરશે, તેને ઘરે બનાવો અને ભોગ તરીકે અર્પણ કરો

હવે કૂકરમાંથી પંજાબી રારા મીટ રેસીપીનો સ્વાદ આવશે , જાણો પૈસા વસુલની નોન વેજ રેસીપી

લગ્નની પહેલી રાત્રે આ કામ ન કરો, નહીં તો આખી જિંદગી પસ્તાવો કરશો

આગળનો લેખ
Show comments