Webdunia - Bharat's app for daily news and videos

Install App

પાકિસ્‍તાનના પંજાબ રાજ્યામાં ઝેરી દારૂના સેવનથી 30 લોકોના મોત

Webdunia
મંગળવાર, 27 ડિસેમ્બર 2016 (23:43 IST)
પાકિસ્‍તાનના પંજાબ રાજ્યામાં ક્રિસમસની ઉજવણી સમયે ઝેરી દારૂ પીતા 30 લોકોના મોત થયાના સમાચાર જાણવા મળ્યા છે આ ઘટનામાં હજુ પણ 12 જણાની હાલત ગંભીર હોવાની માહિતી મળી રહી છે.
   આ જાણકારી આજ સ્‍થાનિક પોલીસે આપવા જણાવ્યુ કે ઝેરી દારૂના સેવનથી 30 લોકોના મોત થયા અને 12  જણાને સારવાર હેઠળ હોસ્‍પિટલ લઇ જવામાં આવ્યા છે. વધુમાં પોલીસે માહિતી આપતા જણાવ્યુ કે ઝેરી દારૂ પીનારામાં વધારે ખ્રિસ્તી ધર્મના લોકો છે.  જેમાં મરનારોઓમાં 27 ખ્રિસ્તીઅને 3  મુસ્‍લમાનનો સમાવેશ થાય છે. તેમજ 12 લોકોને હોસ્‍પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે તે તમામની હાલમાં તબીયત નાજૂક છે.
 

Tanning Solution- ટેનિંગની સમસ્યા થઈ જાય તો અજમાવો આ ઘરેલૂ ઉપાય

National Dengue Day 2024: સતત ઉલ્ટી અને હાથ પગ પર દાણા, આ ડેંગુના લક્ષણ હોઈ શકે.. જાણો શુ કરવુ

રાયતા મસાલા

Quick Recipe: 10 મિનિટમાં બની જશે બુંદીનું શાક, જાણો સરળ રીત

હેવી બ્રેસ્ટ છે ? તો આ 4 એક્સરસાઈઝથી તેને સુડોળ અને આકર્ષક બનાવો

Vicky Kaushal Birthday: 'ગેંગ્સ ઓફ વાસેપુર'ના શૂટિંગ દરમિયાન વિક્કીને જવું પડ્યું હતું જેલ, જાણો શું હતો મામલો

પિંક ડ્રેસમાં ઉર્વશી રોતેલાએ કાન્સની રેડ કાર્પેટ પર હુસ્નનો જાદુ વિખેર્યો

રાખી સાવંતની હાલત ખરાબ, દિલની બીમારીનો સામનો કરી રહેલી અભિનેત્રી હોસ્પિટલમાં દાખલ

કદી ચંદ્રમુખી તો કદી મોહિની બની માઘુરી દિક્ષિતે ઈંડસ્ટ્રી પર કર્યુ રાજ, જુઓ તેમના ફેમસ પાત્રની એક ઝલક

Loksabha polls -અલ્લુ અર્જુન YRS ધારાસભ્યને સમર્થન આપવા આવ્યો હતો, આચારસંહિતાના ભંગ બદલ બંને વિરુદ્ધ કેસ

આગળનો લેખ
Show comments