Webdunia - Bharat's app for daily news and videos

Install App

પાકિસ્‍તાનના પંજાબ રાજ્યામાં ઝેરી દારૂના સેવનથી 30 લોકોના મોત

Webdunia
મંગળવાર, 27 ડિસેમ્બર 2016 (23:43 IST)
પાકિસ્‍તાનના પંજાબ રાજ્યામાં ક્રિસમસની ઉજવણી સમયે ઝેરી દારૂ પીતા 30 લોકોના મોત થયાના સમાચાર જાણવા મળ્યા છે આ ઘટનામાં હજુ પણ 12 જણાની હાલત ગંભીર હોવાની માહિતી મળી રહી છે.
   આ જાણકારી આજ સ્‍થાનિક પોલીસે આપવા જણાવ્યુ કે ઝેરી દારૂના સેવનથી 30 લોકોના મોત થયા અને 12  જણાને સારવાર હેઠળ હોસ્‍પિટલ લઇ જવામાં આવ્યા છે. વધુમાં પોલીસે માહિતી આપતા જણાવ્યુ કે ઝેરી દારૂ પીનારામાં વધારે ખ્રિસ્તી ધર્મના લોકો છે.  જેમાં મરનારોઓમાં 27 ખ્રિસ્તીઅને 3  મુસ્‍લમાનનો સમાવેશ થાય છે. તેમજ 12 લોકોને હોસ્‍પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે તે તમામની હાલમાં તબીયત નાજૂક છે.
 
વધુ જુઓ..

જરૂર વાંચો

ગોવિંદાની પત્નીને છે દારૂ પીવાનો ખૂબ શોખ, કહ્યું- મેં મારા જન્મદિવસ પર એકલી કેક કાપીને દારૂ પીઉં છું

આંધ્રપ્રદેશનું શ્રીકાલહસ્તી મંદિર દક્ષિણ ભારતના કાશી તરીકે પ્રખ્યાત છે, શિવના કર્પૂર સ્વરૂપની પૂજા કરવામાં આવે છે.

ગુજરાતી જોક્સ - ચાલ પ્રિસિપલ પાસે

ગુજરાતી જોક્સ - કીબોર્ડ

ગુજરાતી જોક્સ - શું કરે છે?"

વધુ જુઓ..

નવીનતમ

Maha Shivratri 2025 Bhog Recipes: મહાશિવરાત્રી પર ભાંગથી બનેલી આ વસ્તુઓ મહાદેવને પ્રસન્ન કરશે, તેને ઘરે બનાવો અને ભોગ તરીકે અર્પણ કરો

હવે કૂકરમાંથી પંજાબી રારા મીટ રેસીપીનો સ્વાદ આવશે , જાણો પૈસા વસુલની નોન વેજ રેસીપી

લગ્નની પહેલી રાત્રે આ કામ ન કરો, નહીં તો આખી જિંદગી પસ્તાવો કરશો

માતા બનવાની યોગ્ય ઉંમર શું છે? જાણો ગાયનેકોલોજિસ્ટનો જવાબ અને તેની પાછળનું કારણ

Kids Story- ઈમાનદરીની તાકાત

આગળનો લેખ
Show comments