Webdunia - Bharat's app for daily news and videos

Install App

ઈઝરાયલ અને ઈરાન વચ્ચે શરૂ થયું 'યુદ્ધ', બે દેશો વચ્ચેના સંઘર્ષ પર ભારતે શું કહ્યું?

Webdunia
રવિવાર, 14 એપ્રિલ 2024 (16:02 IST)
ભારતે ઈરાન દ્વારા ઈઝરાયેલ પર ડ્રોન અને મિસાઈલ હુમલા પર ચિંતા વ્યક્ત કરી છે. ભારતે કહ્યું કે અમે ખૂબ જ ચિંતિત છીએ અને આ હુમલાથી ક્ષેત્રીય શાંતિ અને સુરક્ષા માટે ખતરો છે.

ભારતે આ ઘટનાક્રમ પર તણાવને તાત્કાલિક ઘટાડવાની અપીલ કરી હતી. ભારતે કહ્યું કે આ ક્ષેત્રમાં તેના દૂતાવાસો ભારતીય સમુદાયના સંપર્કમાં છે. તમને જણાવી દઈએ કે 1 એપ્રિલના રોજ દમાસ્કસમાં ઈરાનના વાણિજ્ય દૂતાવાસ પર ઈઝરાયેલના સંદિગ્ધ હવાઈ હુમલામાં બે જનરલ સહિત ઈરાનના 'રિવોલ્યુશનરી ગાર્ડ'ના સાત જવાન માર્યા ગયા હતા. તેના જવાબમાં શનિવારે મોડી રાત્રે ઇઝરાયેલ પર સેંકડો ડ્રોન અને મિસાઇલો છોડવામાં આવી હતી.

<

Statement on the situation in West Asia:https://t.co/kpJzqwTVWC pic.twitter.com/cSbJQrAjCC

— Randhir Jaiswal (@MEAIndia) April 14, 2024 >
 
ઈરાન-ઈઝરાયેલ યુદ્ધ પર ભારતે શું કહ્યું?
ભારતના વિદેશ મંત્રાલયે એક નિવેદન જારી કરીને કહ્યું કે અમે ઈઝરાયેલ અને ઈરાન વચ્ચે વધી રહેલી દુશ્મનાવટને લઈને અત્યંત ચિંતિત છીએ.

તેનાથી પ્રદેશમાં શાંતિ અને સુરક્ષા જોખમાય છે. મંત્રાલય દ્વારા જારી કરવામાં આવેલા નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે અમે તાત્કાલિક તણાવ ઘટાડવા, સંયમ રાખવા, હિંસાથી દૂર રહેવા અને કૂટનીતિના માર્ગ પર પાછા ફરવા વિનંતી કરીએ છીએ. વિદેશ મંત્રાલયે કહ્યું કે ભારત સ્થિતિ પર નજીકથી નજર રાખી રહ્યું છે. મંત્રાલયે કહ્યું, 'આ ક્ષેત્રમાં અમારા દૂતાવાસ ભારતીય સમુદાયના સંપર્કમાં છે. તે મહત્વનું છે કે પ્રદેશમાં સુરક્ષા અને સ્થિરતા જળવાઈ રહે.

સંબંધિત સમાચાર

ઉનાડા માટે બેસ્ટ છે દૂધથી બનેલા આ 4 ફેસપેક

સવારે ઉઠ્યા પછી કરો આ એક કામ, તમારી આસપાસ પણ નહીં ફટકે દિલની બીમારી, હાર્ટ હંમેશા રહેશે સ્વસ્થ

Tanning Home Remedy: આગ ઓકતા તાપથી કાળી પડી ગઈ છે તમારી ત્વચા, ટૈનિંગને તરત હટાવવા માટે કરો આ ઉપાય

Tanning Solution- ટેનિંગની સમસ્યા થઈ જાય તો અજમાવો આ ઘરેલૂ ઉપાય

National Dengue Day 2024: સતત ઉલ્ટી અને હાથ પગ પર દાણા, આ ડેંગુના લક્ષણ હોઈ શકે.. જાણો શુ કરવુ

Vicky Kaushal Birthday: 'ગેંગ્સ ઓફ વાસેપુર'ના શૂટિંગ દરમિયાન વિક્કીને જવું પડ્યું હતું જેલ, જાણો શું હતો મામલો

પિંક ડ્રેસમાં ઉર્વશી રોતેલાએ કાન્સની રેડ કાર્પેટ પર હુસ્નનો જાદુ વિખેર્યો

રાખી સાવંતની હાલત ખરાબ, દિલની બીમારીનો સામનો કરી રહેલી અભિનેત્રી હોસ્પિટલમાં દાખલ

કદી ચંદ્રમુખી તો કદી મોહિની બની માઘુરી દિક્ષિતે ઈંડસ્ટ્રી પર કર્યુ રાજ, જુઓ તેમના ફેમસ પાત્રની એક ઝલક

Loksabha polls -અલ્લુ અર્જુન YRS ધારાસભ્યને સમર્થન આપવા આવ્યો હતો, આચારસંહિતાના ભંગ બદલ બંને વિરુદ્ધ કેસ

આગળનો લેખ
Show comments