Webdunia - Bharat's app for daily news and videos

Install App

હવે આતંકવાદીઓએ પાક પીએમ અને અન્ય નેતાઓનાના બાળકોને મારવાની ધમકી આપી

Webdunia
શનિવાર, 20 ડિસેમ્બર 2014 (12:12 IST)
પાકિસ્તાનના પેશાવરમાં સેના દ્વારા સંચાલિત એક શાળા પર તહરીક-એ-તાલિબાનના આતંકવાદીઓએ 132 વિદ્યાર્થીઓ સહિત 141 લોકોને માર્યા પછી પીએમ નવાજ શરીફને ચેતાવણી આપી છે કે જો તેઓ આતંકવાદીઓએન ફાંસી આપવાના નિર્ણય પર કાયમ રહ્યા તો તેમના પરિવાર સહિત બીજા નેતાઓ અને સૈન્ય અધિકારીઓના બાળકોને પણ મારી નાખવામાં આવશે. 
 
પાકિસ્તાની અધિકારીઓને  આ ધમકી એક લેટર દ્વારા શુક્રવારે સાંજે મળી. આ લેટર મોહમ્મદ ખરસાનીની તરફથી મોકલવામાં આવ્યો હતો. જેને તહરીક-એ-તાલિબાન પ્રમુખ મુલ્લા ફજલુલ્લાના ટોપ કમાંડર માનવામાં આવે છે. આ લેટરમાં લખવામાં આવ્યુ છે કે જો જેલમાં બંધ કોઈપણ આતંકીને ફાંસી થાય છે તો સેનાના જનરલો અને નેતાઓના ઘરોમાં ખૂબ જ શોક મનાવવામાં આવશે. હવે પાકિસ્તાન સરકાર એ જાણવાનો પ્રયત્ન કરી રહી છે કે આ લેટર અસલી છે કે નકલી  ? 

Makeup Mistakes: ચેહરા પર લગાવો છો રેગુલર ફાઉંડેશન તો થશે આ પ્રોબ્લેમ

World Asthma Day 2024 - અસ્થમાના દર્દીઓને રાખવી જોઈએ આ ખાસ સાવધાનીઓ

Voting Quotes - મારો વોટ મારો અધિકાર, મતદાન માટે લોકોને જાગૃત કરવા મોકલો વોટિંગ મેસેજીસ, ક્વોટ્સ

સવારે ખાલી પેટ પીવો હળદરની ચા, વધતું વજન થશે કંટ્રોલ, આ રોગો પણ થશે દૂર

Skin care in summer- ઉનાડામાં આ ભૂલોના કારણે ચેહરો થઈ શકે છે ખરાબ

ગુજરાતી જોક્સ- બોસના સરસ જોક્સ

કંગના રાણાવત બોલીવુડને કરશે ટાટા-બાયા બાય બોલી, મંડીથી લોકસભા ચૂંટણી જીતી તો છોડી દઈશ ફિલ્મ ઈંડસ્ટ્રી

મજેદાર જોક્સ- સલામત સ્વીટ્સ

ટાઈટેનિકના કેપ્ટન એડવર્ડ જે સ્મિથનુ નિધન, અભિનેતા બર્નાર્ડ હિલે 79 વર્ષની વયે લીધા અંતિમ શ્વાસ

ગુજરાતી જોકસ- પેટ્રોલ સસ્તું થઈ ગયું છે

Show comments