Webdunia - Bharat's app for daily news and videos

Install App

માલ્યાથી કર્જ નહી વસૂલશે બેંક, SBI એ 63 કર્જદારોના શેષ ડૂબાયેલું માન્યું

Webdunia
બુધવાર, 16 નવેમ્બર 2016 (16:02 IST)
ભારતીય સ્ટેટ બેંકએ 63 કર્જદારોને 1016 કરોડ રૂપિયાની શેષ લોને ડૂબેલું માની લીધું છે. આ 63 કર્હદારોમાં શરાબ કારોબારી વિજ્યા માલ્યા પણ શામેળ છે. આ રાશિ 100 લોન ડિફૉલ્ટરો પર શેષ કુળ રાશિના આશરે 80 ટકા છે. માલ્યા પર વિભિન્ન બેંકોના નૌ હજાર કરોડ રૂપિયા શેષ છે એ અત્યારે દેશથી ફરાર છે. 
જે કર્જદારનો લોન ડૂબાયું છે , તેને ટૉપ 20માં કિંગફિશર એયરલાઈંસ (1201 કરોડ) , કેએસ ઑયલ (596 કરોડ), સૂર્યા  ફાર્મા(526 કરોડ) , જીઈટી પાવર( 400કરોડ) , અને સાઈ ઈંફો સિસ્ટમ 376 કરોડ) છે આમ  કહેવું છે કે આ એક કામર્શિયલ નિર્ણય છે અને એમના મોદી સરકારના નોટબંદીથી કોઈ સંબંધ નથી. ભારતીય સ્ટેટ બેંકની મુખ્ય અરૂધંતિ ભટ્ટાચાર્યએ ઈંડિયા ટુડે ગ્રુપથી કહ્યું કે આ ડૂબાયેલું નહી ગણાય તેણે એ ખાતામાં નાખીશ જે ખાતાના એકાઉંટસ અંડર કલેકશન કહેવાય છે. 
 
SBI એ 63 ડિફૉલ્ટરોના આખું કર્જ મૂકી દીધા છે. 

ડાયાબિટીસમાં ફાયદાકારક છે આ બીજ, જાણો શુગર લેવલ કંટ્રોલ કરવા માટે કયા બીજ ખાવા જોઈએ ?

દૂધવાળી ચા ને ICMR બતાવી સોંથી ખતરનાક, જાણી લો તો પછી કઈ ચા પીવી જોઈએ ?

High Blood Pressure: હાઈ બ્લડ પ્રેશરને સહેલાઈથી કંટ્રોલ કરવા માટે ફોલો કરો આ 5 ટિપ્સ

ગાંઠિયાનું શાક બનાવવાની રીત

બાળકમાં confidence વધારવા માટે પેરેંટસ કરો આ કામ, જીવનના દરેક પરીક્ષામાં થશે પાસ

'તારક મેહતા' ના સોઢી 25 દિવસ પછી ઘરે પરત ફર્યા, આટલા દિક્વસ ક્યા હતા ગુરુચરણ સિંહ થયો ખુલાસો

Jokes- હા, કંજૂસ તો છે

કાંસમાં હાથમાં પ્લાસ્ટર સાથે દેખાઈ ઐશ્વર્યા, પુત્રી આરાધ્યાએ દરેક પગલે આપ્યો માતાનો સાથ

Vicky Kaushal Birthday: 'ગેંગ્સ ઓફ વાસેપુર'ના શૂટિંગ દરમિયાન વિક્કીને જવું પડ્યું હતું જેલ, જાણો શું હતો મામલો

પિંક ડ્રેસમાં ઉર્વશી રોતેલાએ કાન્સની રેડ કાર્પેટ પર હુસ્નનો જાદુ વિખેર્યો

આગળનો લેખ
Show comments