Webdunia - Bharat's app for daily news and videos

Install App

સર્જીકલ સ્ટ્રાઈક પર દાઉદ ઈબ્રાહીમના વેવાઈ જાવેદ મિયાંદાદ ભારત સાથે યુદ્ધ કરવા તૈયાર છે

Webdunia
મંગળવાર, 4 ઑક્ટોબર 2016 (14:34 IST)
ભારતના સર્જીકલ સ્ટ્રાઈક પર અંડરવર્લ્ડ ડૉન દાઉદના વેવાઈ અને પાકિસ્તાનના દિગ્ગજ ક્રિકેટર જાવેદ મિયાંદાદે  પણ  ગુસ્સો વ્યક્ત કર્યો છે. તેમણે સોમવારે એક પાકિસ્તાન ન્યૂઝ ચેનલમાં ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને ભારત વિરુદ્ધ ભદ્ર ભાષાનો પ્રયોગ કર્યો છે. તેમણે એક પાકિસ્તાની ન્યૂઝ ચેનલ પર ભારત-પાકિસ્તાનના સંબંધો પર નિવેદન આપતા ભારતીય કોમને કમજોર બતાવી અને યુદ્ધ માટે લલકારી. 
 
જાવેદ મિયાંદાદે કહ્યુ કે અમે તો તૈયાર બેસ્યા છે આ વસ્તુઓ માટે... પાકિસ્તાનનો બાળક બાળક જાણે છે કે જો તેને મોત મળે.. શહીદી મળે તો આ રીતે મળે.. હુ પણ એ માટે તૈયાર બેસ્યો છુ.  આમને તો જૈસે કો તૈસાના અંદાજમા જવાબ આપવો જોઈએ. તેમણે કહ્યુ કે ભારત તો ખૂબ ડરેલી કોમ છે.  તેમની કોઈ સેના પણ નથી. આ પ્રકારના નિવેદનની ભારતમાં ખૂબ આલોચના થઈ રહી છે.  ઉલ્લેખનીય છે કે જાવેદ મિયાંદાદ પાકિસ્તાન જ નહી દુનિયાના ટૉપ ક્રિકેટરોમાંથી એક છે. તેમને ભારત વિરુદ્ધ પણ અનેક મેચ રમી છે. 

Tanning Home Remedy: આગ ઓકતા તાપથી કાળી પડી ગઈ છે તમારી ત્વચા, ટૈનિંગને તરત હટાવવા માટે કરો આ ઉપાય

Tanning Solution- ટેનિંગની સમસ્યા થઈ જાય તો અજમાવો આ ઘરેલૂ ઉપાય

National Dengue Day 2024: સતત ઉલ્ટી અને હાથ પગ પર દાણા, આ ડેંગુના લક્ષણ હોઈ શકે.. જાણો શુ કરવુ

રાયતા મસાલા

Quick Recipe: 10 મિનિટમાં બની જશે બુંદીનું શાક, જાણો સરળ રીત

Vicky Kaushal Birthday: 'ગેંગ્સ ઓફ વાસેપુર'ના શૂટિંગ દરમિયાન વિક્કીને જવું પડ્યું હતું જેલ, જાણો શું હતો મામલો

પિંક ડ્રેસમાં ઉર્વશી રોતેલાએ કાન્સની રેડ કાર્પેટ પર હુસ્નનો જાદુ વિખેર્યો

રાખી સાવંતની હાલત ખરાબ, દિલની બીમારીનો સામનો કરી રહેલી અભિનેત્રી હોસ્પિટલમાં દાખલ

કદી ચંદ્રમુખી તો કદી મોહિની બની માઘુરી દિક્ષિતે ઈંડસ્ટ્રી પર કર્યુ રાજ, જુઓ તેમના ફેમસ પાત્રની એક ઝલક

Loksabha polls -અલ્લુ અર્જુન YRS ધારાસભ્યને સમર્થન આપવા આવ્યો હતો, આચારસંહિતાના ભંગ બદલ બંને વિરુદ્ધ કેસ

આગળનો લેખ
Show comments