Webdunia - Bharat's app for daily news and videos

Install App

રામજસ કૉલેજ વિવાદ- ગુરમેહર માત્ર શહીદની દીકરી નહી પણ સ્વતંત્ર વિચાર ધરાવતી યુવતી પણ છે

Webdunia
મંગળવાર, 28 ફેબ્રુઆરી 2017 (17:41 IST)
રામજસ કોલેજ વિવાદ મામલે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ(ABVP) પર સોશિયલ મીડિયામાં ટિપ્પણી કર્યા બાદ ચર્ચામાં આવેલી કારગીલ શહીદની પુત્રી ગુરમેહર કૌરના સમર્થન પર દિલ્હી યુનિવર્સિટીના પ્રોફેસરો અને વિદ્યાર્થીઓ આજે એક પ્રોટેસ્ટ માર્ચ કાઢવાના છે. જો કે ગુરમેહર કૌરે આ અભિયાનથી પોતાને અલગ રાખવાનો નિર્ણય લઈ લીધો છે.
ગુરમેહર કૌર દિલ્હીની લેડી શ્રી રામ કોલેજની વિદ્યાર્થિની છે અને કારગીલ યુદ્ધમાં શહીદ થયેલા કેપ્ટન મનદીપ સિંહની પુત્રી છે. ગુરમેહરે કરેલા એક ટ્વીટને કારણે મોટો વિવાદ થયો છે. એણે લખ્યું હતું કે, મારાં પિતાને પાકિસ્તાને નહોતા મારી નાખ્યા, પણ યુદ્ધે મારી નાખ્યા હતા. ગુરમેહરે ટ્વીટ કરીને કહ્યું હતું કે, હું પ્રચારમાંથી હટી જાઉં છું. દરેકને અભિનંદન. હું વિનંતી કરું છું કે મને એકલી જ રહેવા દો.ગુરમેહરે જોકે વિદ્યાર્થીઓને અપીલ કરી હતી કે તેઓ દિલ્હી યૂનિવર્સિટી કેમ્પસમાં નિર્ધારિત વિરોધ કૂચમાં જરૂર સામેલ થાય.
 
વધુ જુઓ..

જરૂર વાંચો

ગુજરાતી જોક્સ - સુંદર સેક્રેટરીનો ગુસ્સો

સંજય દત્તને પત્ની માન્યતાને આ સ્ટાઈલથી કર્યુ વિશ, પતિ પર આ રીતે લુટાવ્યો પ્રેમ, સ્પેશલ શેયર કર્યો વીડિયો

શું તમે ભારતનો સૌથી ભયાનક કિલ્લો જોયો છે? લોકો સૂર્યાસ્ત પછી જતા નથી

ગુજરાતી જોક્સ - મારી ગર્લફ્રેન્ડે મને તેના ઘરે બોલાવ્યો

એક સરદાર નવી નોકરીમાં જોડાયા,

વધુ જુઓ..

નવીનતમ

આ 5 રાશિઓની યુવતીઓ પ્રેમમાં આપે છે દગો, ભૂલથી પણ ન કરશો તેમની સાથે એકરાર

Kiss Day History & Significance કિસ ડે શા માટે ઉજવવામાં આવે છે? તેનો ઇતિહાસ અને મહત્વ જાણો

Periods blood stains removing- બેડશીટ પર પીરિયડ્સ બ્લ્ડના ડાઘા દૂર કરવાના ટીપ્સ

Back Pain - ફક્ત એક નુસ્ખાથી કમરનો દુખાવો અને સ્લિપ ડિસ્કને કરો દૂર

વેલેન્ટાઈન વીક દરમિયાન તમારા પાર્ટનરને પ્રેમ વ્યક્ત કરતી વખતે આ ભૂલો ન કરો, તેનાથી બ્રેકઅપ થઈ શકે છે

આગળનો લેખ
Show comments