Webdunia - Bharat's app for daily news and videos

Install App

રાહુલ ગાંધી વિપક્ષ નેતા તરીકે પહેલી વાર મણિપુર પહોંચ્યા

Webdunia
સોમવાર, 8 જુલાઈ 2024 (18:36 IST)
Rahul gandhi in manipur- સોમવારે સવારે કૉંગ્રેસ નેતા અને વિપક્ષના નેતા રાહુલ ગાંધી મણિપુર પહોંચી ગયા છે.
 
રાહુલ ગાંધીએ જીરીભામ હાયર સેકન્ડરી સ્કૂલના રાહતકૅમ્પની મુલાકાત લીધી અને લોકો સાથે વાતચીત કરી છે.
 
રાહુલ ગાંધી વિપક્ષ નેતા તરીકે પહેલી વાર મણિપુર પહોંચ્યા છે.
 
મે 2023માં શરૂ થયેલી મણિપુરમાં હિંસા બાદ રાહુલ ગાંધી અહીં ત્રીજી વાર પહોંચ્યા છે. હિંસા શરૂ થયા બાદ રાહુલ ગાંધી પીડિતોને મળવા માટે પહોંચ્યા હતા.
 
આ વર્ષે જાન્યુઆરીથી બીજી વાર રાહુલ ગાંધીએ મણિપુરથી પોતાની ભારત જોડો ન્યાય યાત્રા શરૂ કરી હતી.
 
રાહુલ ગાંધી જીરીભામ બાદ ચુરાચાંદપુરના રાહતકૅમ્પમાં પણ જશે.
 
રાહુલ ગાંધી જીરીભામના રસ્તામાં આવતા આસામના સિલચરમાં ગયા અને ત્યાં પૂરપીડિતો સાથે રાહતકૅમ્પમાં લોકોની સાથે મુલાકાત કરી હતી.
 
આસામ પ્રદેશ કૉંગ્રેસ સમિતિના અધ્યક્ષ ભૂપેન બોરાહના નેતૃત્વમાં પાર્ટીના એક પ્રતિનિધિમંડળે વિપક્ષ નેતા રાહુલ ગાંધીને એક અરજી આપી હતી અને આસામ પૂરનો મુદ્દો સંસદમાં ઉઠાવવાનો આગ્રહ કર્યો હતો.
 
મીડિયા રિપોર્ટ અનુસાર, આસામમાં પૂરથી લાખો લોકો પ્રભાવિત થયા છે.
 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

Kolkata Blast: કોલકાતાના એસએન બેનર્જી રોડ પર બ્લાસ્ટ, કચરો વીણનારો થયો ઘાયલ

મોદીની ગુજરાત મુલાકાતને લઈને કર્મચારીઓની 17મી સપ્ટેમ્બરની હડતાલ હાલ મોકુફ પૂરતો સ્થગિત

સરદાર સરોવર બાંધ ઓવરફ્લો થવાથી માત્ર બે મીટર દૂર, ભરૂચ ગામમાં એલર્ટ

Suicide or Murder - કુવામાં મળી એક જ પરિવારના 4 લોકોની લાશ, સુસાઈડ કે મર્ડર... સસ્પેંસ કાયમ

પાકના ભાવથી લઈને કામકાજ સુધી ખેડૂતોની થઈ ચાંદી, મોદી સરકારે લીધા આ મોટા નિર્ણયો

આગળનો લેખ
Show comments