Webdunia - Bharat's app for daily news and videos

Install App

ભારત પર પરમાણુ હુમલો કર્યો તો દુનિયાના નક્શામાંથી મટી જશે પાકિસ્તાન - પાક. પત્રકાર

Webdunia
સોમવાર, 3 ઑક્ટોબર 2016 (11:15 IST)
પાકિસ્તાનના એક વરિષ્ઠ પત્રકાર હસન નિસારે એટમ હુમલાની ધમકી આપનારાઓને પાગલોનુ ઝુંડ કહ્યુ. તેમણે કહ્યુ કે પાકિસ્તાનમાં જે અભણોની ટોળકી છે તે જ આ દેશને ડુબાડશે.  આપણે ભારતને એટમની ધમકી આપી રહ્યા છે પણ ભૂલી જઈએ છીએ કે તેમની વસ્તી એક અરબથી વધુ છે અને આપણે છે માત્ર 20 કરોડ. જો હુમલો થયો તો તેમનુ ખૂબ થોડુ નુકશન થશે પણ પાકિસ્તાન તો દુનિયાના નકશામાંથી જ ખતમ થઈ જશે. 
 
   તેમણે કહ્યુ હતુ કે,પરમાણુ વોર થવાની સ્થિતિમાં 4 વખત હુમલા બાદ પણ ભારતમાં 20 કરોડથી વધુ લોકો બચી જશે પરંતુ પાકિસ્તાન એક જ વખતમાં ખત્મ થઇ જશે. નિસારે કહ્યુ હતુ કે, પાકિસ્તાનમાં ગાંડાઓના ટોળા છે. આ અજીબ લોકો પોતાની બરબાદીનો જશ્ન મનાવતા હોય છે.   અત્રે એ નોંધનીય છે કે, પાકિસ્તાનના સંરક્ષણ મંત્રી આશીફે પરમાણુ હુમલાની ધમકી આપી હતી. તેમણે કહ્યુ હતુ કે, અમે શો-કેસમાં રાખવામાં માટે પરમાણુ શસ્ત્રો નથી બનાવ્યા

જો રેફ્રિજરેટરના દરવાજાના રબરમાં ગંદકી એકઠી થઈ ગઈ હોય, તો તેને આ રીતે સાફ કરો

ડાયાબિટીસમાં ફાયદાકારક છે આ બીજ, જાણો શુગર લેવલ કંટ્રોલ કરવા માટે કયા બીજ ખાવા જોઈએ ?

દૂધવાળી ચા ને ICMR બતાવી સોંથી ખતરનાક, જાણી લો તો પછી કઈ ચા પીવી જોઈએ ?

High Blood Pressure: હાઈ બ્લડ પ્રેશરને સહેલાઈથી કંટ્રોલ કરવા માટે ફોલો કરો આ 5 ટિપ્સ

ગાંઠિયાનું શાક બનાવવાની રીત

સૈફ અલી ખાનની દીકરી સારા બનશે દુલ્હન, એક અમીર બિઝનેસમેન સાથે ગુપચુપ સગાઈ કરી, ટૂંક સમયમાં મંગેતર સાથે 7 ફેરા લેશે

'તારક મેહતા' ના સોઢી 25 દિવસ પછી ઘરે પરત ફર્યા, આટલા દિક્વસ ક્યા હતા ગુરુચરણ સિંહ થયો ખુલાસો

Jokes- હા, કંજૂસ તો છે

કાંસમાં હાથમાં પ્લાસ્ટર સાથે દેખાઈ ઐશ્વર્યા, પુત્રી આરાધ્યાએ દરેક પગલે આપ્યો માતાનો સાથ

Vicky Kaushal Birthday: 'ગેંગ્સ ઓફ વાસેપુર'ના શૂટિંગ દરમિયાન વિક્કીને જવું પડ્યું હતું જેલ, જાણો શું હતો મામલો

આગળનો લેખ
Show comments