Webdunia - Bharat's app for daily news and videos

Install App

પાકિસ્તાનના બલૂચિસ્તાનમાં ખાણમાં કામ કરતા મજૂરો પર ગોળીબાર, 20નાં મોત

Webdunia
શુક્રવાર, 11 ઑક્ટોબર 2024 (19:11 IST)
Pakistan news - પાકિસ્તાનમાં બલૂચિસ્તાનના દુક્કી જિલ્લામાં એક અજ્ઞાત હુમલાખોરે 20 લોકોની હત્યા કરી નાખી.
 
અજ્ઞાત હુમલાખોરે ખાણમાં કામ કરતા મજૂરો પર હુમલો કર્યો જેમાં 20 લોકો માર્યા ગયા અને સાત લોકો ઘાયલ થયા. આ હુમલો ગુરુવારે રાત્રે થયો. આ હુમલાની જવાબદારી કોઈએ લીધી નથી.

"તે એક આતંકવાદી હુમલો હતો અને ખાણ કામદારોને બચવાની કોઈ તક ન હતી કારણ કે જ્યારે તેઓ પર ગોળીબાર કરવામાં આવ્યો ત્યારે તેઓએ કામ શરૂ કર્યું હતું," બલોચે કહ્યું.
 
પાકિસ્તાની એસએચઓએ જાણકારી આપતા કહ્યું કે માર્યા ગયેલા મજૂરોમાં ચાર અફઘાનિસ્તાનના હતા જ્યારે અન્ય બલૂચિસ્તાન, કિલા સૈફુલ્લાહ, પશીન, મૂસા ખેલ અને કુચલકના રહેવાસી હતા.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

ઘરે પર આ 5 steps માં બનાવો મલાઈ કોફતા અને સ્વાદનો લો મજા

તજ અને વરિયાળીનું પાણી આરોગ્ય માટે છે લાભકારી, ખાલી પેટ પીશો તો વજન અને શુગર રહેશે કંટ્રોલમાં

કુટીનો દારો નો ચીલા

Jade Plant- જેડના પ્લાંટમાં આ એક વસ્તુ નાખી દેવાથી છોડ

કાગડા અને કોયલ

વધુ જુઓ..

નવીનતમ

મનોજ કુમાર પંચતત્વમાં વિલીન, પુત્ર કુણાલે આપી મુખાગ્નિ, રાજકીય સમ્માન સાથે આપી વિદાય

CID માં ACP પ્રદ્યુમનની થશે મોત ? બીજી સીજનમાં જોવા મળશે મોટું ટ્વીસ્ટ, જાણો શું છે હકીકત

હંસિકા મોટવાણીએ હાઈકોર્ટનો દરવાજો ખખડાવ્યો, ભાભીના આરોપો ખોટા ગણાવ્યા

Bahuchar mataji mandir- અષ્ટમીના દિવસે લોકો સુરતના બહુચર માતાના મંદિરે દર્શન માટે જાય છે, તેને સંતાન પ્રાપ્તિ માટે શુભ માનવામાં આવે છે.

શશિ કપૂર - ધર્મેન્દ્ર લાલચી છે.. મનોજ કુમારનો જ્યારે ફુટ્યો ગુસ્સો, બંને એક્ટરને માર્યો હતો ટોણો

આગળનો લેખ
Show comments