Webdunia - Bharat's app for daily news and videos

Install App

ભારતથી ઓમાન જનારા મુસાફરોને હવે ક્વારંટાઈન નહી રહેવુ પડે, કોવાક્સિનને સરકારે આપી મંજુરી

ભારતથી ઓમાન જનારા મુસાફરોને હવે ક્વારંટાઈન નહી રહેવુ પડે  કોવાક્સિનને સરકારે આપી મંજુરી
Webdunia
ગુરુવાર, 28 ઑક્ટોબર 2021 (19:01 IST)
ભારત બાયોટેકની કોવેક્સિન રસીને ઓમાને કોવિડ 19 વેક્સીનેશનની યાદીમાં સમાવેશ કર્યો છે. હવે ભારતથી જતા લોકોને 14 દિવસ ક્વોરેન્ટાઈનમાં રહેવાની જરૂર નથી. ભારત બાયોટેકે ટ્વિટર પર લખ્યું, "કોવાક્સિન રસીને હવે કોરોંટાઈન રહેવાની જરૂરિયાત વિના ઓમાનની યાત્રા માટે સ્વીકૃત કોવિડ-19 રસીની યાદીમાં શામેલ કરવામાં આવી છે. તેનાથી ભારતથી ઓમાન જનારા એ પ્રવાસીઓને સુવિધા રહેશે જેમણે કોવાક્સિન વેક્સીન લીધી છે. 
 
મસ્કતમાં સ્થિત ભારતીય દૂતાવાસને એ જણાવતા આનંદ થાય છે કે ઓમાન સરકારે ઓમાનની મુસાફરી માટે માન્ય કોવિડ-19 રસીની યાદીમાં કોવેક્સીનનો સમાવેશ કર્યો છે. નાગરિક ઉડ્ડયન સત્તામંડળે આ સંદર્ભે 27 ઓક્ટોબરના રોજ જાહેરનામું બહાર પાડ્યું છે. ભારતથી ઓમાન જતા તમામ મુસાફરો કે જેમણે અપેક્ષિત આગમન તારીખના ઓછામાં ઓછા 14 દિવસ પહેલા Covaxin ના બંને ડોઝ લીધા છે તેઓ સમગ્ર ઓમાનમાં મુસાફરી કરી શકે છે.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

આ વસ્તુઓની ઉણપથી હાડકાં પડી જાય છે નબળા, ફ્રેક્ચર થવાનું વધે છે જોખમ, Strong Bones માટે કરો આ કામ

સૂકા ચણા

ગુજરાતી કપલની અનોખી લવસ્ટોરી! વર્ષો જૂનું સપનું 80 વર્ષની ઉંમરે પૂરું થયું

ચિકન ફીટર્સ

ગુજરાતી લગ્નમાં મંગલ મુહૂર્ત

વધુ જુઓ..

નવીનતમ

દિશા સાલિયાન કેસમાં મોટુ ટ્વિસ્ટ, ક્લોઝર રિપોર્ટમાં પિતાના અફેયર, પૈસાનો દુરુપયોગનુ મોત સાથે કનેક્શન

ગુજરાતી જોક્સ - ઘર કેવી રીતે ચલાવવો

Salman Khan: ગેલેક્સી હુમલા પર પહેલીવાર બોલ્યા સલમાન, કહ્યુ જેટલી ઉંમર લખી છે એટલી તો રહેશે જ

શિલ્પા શિરોડકરે ગુજરાતના અંબાજી માતા શક્તિપીઠ મંદિરમાં પૂજા કરી, ફિલ્મ 'જટાધારા' માટે આશીર્વાદ લીધા

ઐશ્વર્યા રાયની લક્ઝરી કાર સાથે બેસ્ટની બસની ટક્કર, અકસ્માત સમયે બચ્ચનની વહુ કારમાં નહોતી

આગળનો લેખ
Show comments