Webdunia - Bharat's app for daily news and videos

Install App

નેપાળ - કાઠમાંડૂના ત્રિભુવન ઈંટરનેશનલ એયરપોર્ટ પર વિમાન ક્રેશ, 19 લોકો હતા સવાર

Webdunia
બુધવાર, 24 જુલાઈ 2024 (12:22 IST)
nepal plane crash
 નેપાળથી એકવાર ફરી દુર્ઘટનાના મોટા સમાચાર સામે આવી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે બુધવારે કાઠમાંડૂના ત્રિભુવન આંતરરાષ્ટ્રીય હવાઈ મથક પર એક વિમાનના દુર્ઘટનાગ્રસ્ત થવાના સમાચાર સામે આવ્યા છે. અત્યાર સુધી મળતી માહિતી મુજબ આ વિમાન કાઠમાંડુના ત્રિભુવન આંતરરાષ્ટ્રીય હવાઈ મથક પરથી ઉડાન ભરવા દરમિયાન દુર્ઘટનાગ્રસ્ત થઈ ગયુ છે. વિમાન કાઠમાંડૂથી પોખરા જઈ રહ્યુ હતુ અને તેમ 19 મુસાફરો હતા. 
 
ક્યારે અને કેવી રીતે થઈ દુર્ઘટના ?
મળતી માહિતી મુજબ એક ખાનગી કંપની સોર્યા એયરલાઈંસનુ વિમાન બુધવારે 19 લોકોને લઈને કાઠમાંડૂના ત્રિભુવન આંતરરાષ્ટ્રીય હવાઈમથકથી પોખરા જઈ રહ્યુ હતુ. સૂત્રોના મુજબ સવારે ઉડાન ભરવા દરમિયાન જ વિમાન દુર્ઘટનાગ્રસ્ત થઈ ગયુ. ઉલ્લેખનીય છે કે વિમાનમાં ચાલકદળ સહિત ઓછામાં ઓછા 19 લોકો સવાર હતા. વિમાન ક્રેશ થવાની ઘટના સવારે લગભગ 11 વાગ્યાની છે. 
  
પાયલોટને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો 
એરપોર્ટ પર તૈનાત એક સુરક્ષા અધિકારીએ પીટીઆઈને જણાવ્યું કે વિમાનના પાયલટને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો છે. અધિકારીએ કહ્યું છે કે પોલીસ અને ફાયર બ્રિગેડના જવાનો દુર્ઘટના સ્થળે બચાવ કામગીરી કરી રહ્યા છે. વિમાનમાં લાગેલી આગ ઓલવાઈ ગઈ છે. જો કે વિમાનમાં સવાર મુસાફરોની હાલત અંગે હજુ સુધી કોઈ માહિતી મળી નથી. માહિતી મળી શકી નથી.  

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

Walkie-talkies Blast - લેબનોનમાં હવે વોકી-ટોકીમાં વિસ્ફોટ, 9 નાં મોત, 300 થી વધુ લોકો ઘાયલ

નવાદામાં, બદમાશોએ 70-80 ઘરોને લગાવી આગ, ગોળીઓ પણ ચલાવી, અનેક પોલીસ ઘટના સ્થળે પહોંચી

Jammu Kashmir Election Live: પ્રથમ ચરણનુ મતદાન થયુ પુરૂ, 58 ને પાર થયુ વોટિંગ

5 વર્ષના પુત્રની બર્થડે પાર્ટીમાં આવ્યો માતાને આવ્યો Heart Attack, જુઓ મોતનો Live Video

ગ્લોબલ વૉર્મિંગ એ ગ્લોબલ વૉર્નિંગ છે ત્યારે રિ-ઈન્વેસ્ટનું વૈશ્વિક ચિંતન યોગ્ય સમયે, યોગ્ય દિશાનું ચિંતન છે : રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી

આગળનો લેખ
Show comments