Webdunia - Bharat's app for daily news and videos

Install App

નેપાલ સરકારએ કાંઠમાંડુમાં પાણી પુરી પર લગાવ્યો બેન જાણો શુ છે કારણ

Webdunia
મંગળવાર, 28 જૂન 2022 (11:28 IST)
નેપાલ સરકારએ રાજધાની કાઠમાંડુમાં આવ્ય પ્રતિબ્વંધ લગાવ્યો છે જેને સાંભળીને બધાને હેરાની હોય છે. હકીકતમાં અહીં સ્વાસ્થય મંત્રાલયએ કાઠમાંડુના એલએમસીમાં પાણીપુરી પર બેન લગાવી દીધુ છે. ઘાટીના લલિતપુર મેટ્રોપિલિયન સિટીમાં હેજાના કેસ વધ્યા પછી આ નિર્ણય કરાયુ છે. દાવો કરાયો છે કે પાણીપુરીના વપરાશ પર બેન લગાવી દીધુ છે. ઘાટીના લલિતપુર મેટ્રોપિલિટન સિટીમા હૈજાના કેસ વધ્યા પછી આ નિર્ણય કરાયુ છે દાવો કરાયુ છે કે પાણી પુરીના ઉપયોગ થતા પાણીમાં કોલેરી બેક્ટીરિયા મળ્યુ છે. 
 
મ્યુનિસિપલ પોલીસ ચીફ સીતારામ હચેતુના મુજબ ભીડભાડ વાળા વિસ્તાર અને કોરિડોર એરિયામાં પાણીપુરીના વેચાણ પર પ્રતિબંધ લગાવવાની પૂર્ણ તૈયારી કરી છે. તેમનો કહેવુ છે કે પાણી પુરીના કારણે હૈજાના કેસ વધવાનો ખતરો છે. 

સંબંધિત સમાચાર

આ તેલના ઉપયોગથી નસોમાં જમા થવા માંડે છે બેડ કોલેસ્ટ્રોલ, વધી જાય છે દિલની બીમારીની શક્યતા

ગધેડો અને ધોબી

ચતુરંગા દંડાસન આપે છે પીઠના દુખાવામાં ઝડપી રાહત, જાણો કેવી રીતે કરવું

ઉનાડામા બાળકોને પીવડાવો આ ચાર પ્રકારાના ડ્રિંક્સ

Morning Breakfast- સોજીના ચીલા

યામી ગૌતમ અને આદિત્ય ઘર બન્યા માતા-પિતા, અભિનેત્રીએ આપ્યો પુત્રને જન્મ

શ્વેતા તિવારીની આ અદાઓ જોઈને ફેંસ થયા લટ્ટુ, 43 વર્ષની અભિનેત્રીને મળ્યુ સંતૂર વાળુ મમ્મીનુ ટૈગ

સૈફ અલી ખાનની દીકરી સારા બનશે દુલ્હન, એક અમીર બિઝનેસમેન સાથે ગુપચુપ સગાઈ કરી, ટૂંક સમયમાં મંગેતર સાથે 7 ફેરા લેશે

'તારક મેહતા' ના સોઢી 25 દિવસ પછી ઘરે પરત ફર્યા, આટલા દિક્વસ ક્યા હતા ગુરુચરણ સિંહ થયો ખુલાસો

Jokes- હા, કંજૂસ તો છે

આગળનો લેખ
Show comments